99 ટકા માણસો પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે, જેના કારણે અંદાજિત 8 મિલિયન અકાળ મૃત્યુ થાય છે

આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે સ્વચ્છ હવામાં રોકાણ કરવું જોઈએ: ગુટેરેસ સંયુક્ત રાષ્ટ્ર: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે સ્વચ્છ હવામાં રોકાણ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને … Read More

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર

ફ્રાન્સઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર આવ્યા છે. તેના આર્થિક અંદાજમાં, IMFએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના વિકાસના તેના અગાઉના અંદાજને વધારીને ૭ ટકા કર્યો … Read More

ક્લાઈમેટ ચેન્જઃ વાવાઝોડું, પૂર, આગ અને દુકાળ વિશ્વભરની અર્થવ્યવસ્થાને ઝડપથી નષ્ટ કરી રહ્યા છે

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે ક્લાઈમેટ ચેન્જની આપત્તિ કાબૂથી બહાર થતી જઈ રહી છે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ સંકટ આર્થિક આપત્તિ છે. યુએન ચીફે વિકસિત દેશોને … Read More

નાણામંત્રી સીતારમણનું નિવેદન,‘દેશની વધતી અર્થવ્યવસ્થાથી કેટલાક લોકોને ઈર્ષા થઈ રહી છે!..’

લોકસભામાં કેન્દ્રીય નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે તે દુઃખદ છે કે સંસદમાં કેટલાક લોકો દેશની વધતી અર્થવ્યવસ્થાથી ઈર્ષ્યા કરે છે. ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે … Read More

આતંકવાદ સૌથી વધુ સ્થાનિક અર્થવ્યવસ્થાને અસર કરે છે : વડાપ્રધાન મોદી

પીએમ મોદીની આ કોન્ફરન્સ ‘કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ’ એટલે કે ‘સ્ટૉપિંગ ટેરરિસ્ટ ફંડિંગ’ની થીમ પર આધારિત હતી. આ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે ભારતે આતંકની ભયાનકતાને દુનિયાએ ગંભીરતાથી લીધી તે પહેલા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news