ગીર પંથકમાં ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા

ઘણા સમય બાદ તાલાલા ગીર પંથકની ધરા ભૂકંપના આંચકાના લીધે ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી. ગીર પંથકમાં મોટાભાગે આવતા આંચકા ૨ની તીવ્રતાની આસપાસના હોય છે પરંતુ આજે … Read More

કચ્છના રાપર નજીક ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઉનાળાના આકરા તાપ અને ગરમીના માહોલમાં ગતમધરાત્રીએ રાપર નજીક આવેલા ધરતીકંપના આંચકોએ લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. દરમ્યાન આંચકાના પગલે કોઈ સ્થળે કોઈજ નુકશાન પહોંચ્યું નથી.કચ્છ જિલ્લામાં સમયાંતરે ધરતીકંપના આંચકા … Read More

જમ્મુકાશ્મીરના લેહમાં ૪.૩ની તીવ્રતાનો ભુકંપનો આંચકો

ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં આજે સવારે ૭.૨૯ વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સદનસીબે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર … Read More

અમરેલીના ખાંભા-ગીર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ખાંભા અને ગીર પંથક સહિત મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જેમાં ખાંભા, નાનુડી, ભાડ, વાંકીયા અને સાવરકુંડલાના મિતીયાળા, અમભરામપરા અને બગોયામાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા … Read More

રાપર પાસે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના તાલુકા મથક રાપર શહેરથી ૧૯ કિલોમીટર દૂર એક ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના અનેક સ્થળોએ ઘરમાં મીઠી ઊંઘ માણી રહેલા લોકો જાગીને બેઠા … Read More

કચ્છના ભચાઉ પાસે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં ૩.૪ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો વધુ એક આંચકો ભચાઉથી ૧૨ કિલોમીટર દૂર રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. આફ્ટરશોકની અસર ભચાઉ તાલુકાના અનેક વિસ્તારોમાં વર્તાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કાંઠા વિસ્તારના … Read More

જમ્મુ કાશ્મીરમાં ફરી ૩.૨ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી. જો કે હજુ સુધી જાનમાલ નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર … Read More

ચીનના યુનાન પ્રાંતમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

ચીનમાં નિયમિતપણે ભૂકંપ આવતા રહે છે, ખાસ કરીને તેના પર્વતીય પશ્ચિમી અને દક્ષિણપશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપ સૌથી વધુ આવે છે. સપ્ટેમ્બરમાં સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપમાં ત્રણ લોકોના મોત થયા હતા અને … Read More

વડનગરમાં ૧ હજાર વર્ષ પહેલાં થયેલા ભુકંપના પુરાવા મળ્યા

ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર ભૂકંપ ઝોનમાં નથી આવતો. આમ છતાં, અહીં ભૂકંપ કેમ આવ્યો તે અંગે એક ટીમ સંશોધન કરી રહી છે. વડનગરમાં આવેલા આ ભૂકંપને લીધે જમીન ફાટવાની આ … Read More

ઈરાનમાં ૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

ઈરાનના પશ્ચિમ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૦ માપવામાં આવી હતી. આ માહિતી જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસદ્વારા આપવામાં આવી છે. હજુ સુધી કોઈપણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news