કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા ખાતે ભવ્ય તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી નિર્ણયનગર સુધી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાને ઘાટલોડીયાથી ફ્લેગ ઓફ … Read More

આજે વિશ્વ સિંહ દિવસઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી નિમિત્તે ગાંધીનગરથી સેટકોમ મારફતે સંબોધન કરશે

૧૦મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ગુજરાતભરમાં વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે ગાંધીનગરથી સંબોધન કરશે. આ ઉજવણી … Read More

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ પૂર્વે વધુ 1113 કરોડ રૂપિયાના 4 એમઓયૂ કરાયા, અત્યાર સુધી કુલ રૂ. 3874 કરોડના 14 એમઓયૂ સંપન્ન

ટેક્ષટાઈલ સેક્ટરમાં-૨૧૦૦, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૩૦૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની … Read More

વડોદરામાં રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના કારીગરોને રાજ્ય એવોર્ડ કાર્યક્રમની ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અધ્યક્ષતા કરી

રાજયના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિગત કારીગરોને સન્માન-પારિતોષિક માટે યોજાયેલા ‘રાજય એવોર્ડ વિતરણ સમારંભ’માં કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હાથશાળ-હસ્તકલાના કારીગરોને સક્ષમ કરી … Read More

દરિયાકાંઠાના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ “ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂકાયો

ગુજરાત: સરકારે રાજ્યમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે જ “ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ … Read More

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ‘કલમ નો કાર્નિવલ’ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે પુસ્તક મેળા ‘કલમનો કાર્નિવલ’નું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સુશીલાબેન રતિલાલ હોલ, અમદાવાદ સીજી રોડ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત ‘કલમનો કાર્નિવલ’ … Read More

આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનું આહવાન

૭૪મા વન મહોત્સવનો આદિજાતિ વિસ્તાર પંચમહાલના જેપુરા-પાવાગઢથી મુખ્યમંત્રી કરાવ્યો પ્રારંભ   મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ૭૪મા વન મહોત્સવનો પંચમહાલના જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતા રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ … Read More

સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ, 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના અપાઇ

ગાંધીનગરઃ સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં ટૂંકાગાળામાં 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગ વિભાગની ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી-૨૦૧૨ની … Read More

મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણ માટે ૪ ઉદ્યોગગૃહો સાથે એમઓયૂ

ગાંધીનગરઃ રાજ્યના વણથંભ્યા વિકાસને વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહો સાથે  એમઓયૂ સંપન્ન થયા. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ … Read More

ગાંધીનગર મુકામે જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એશોસીએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરઃ તારીખ ૨૬ જૂન, ૨૦૨૩, સોમવારના રોજ જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એશોસીએશનના પ્રતિનિધિમંડળે ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news