તેલંગાણાઃ સાંગારેડ્ડીમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા પાંચ લોકોના મોત

હૈદરાબાદ:  તેલંગાણામાં હૈદરાબાદની હદમાં બુધવારે સાંજે સાંગારેડ્ડી જિલ્લાના ચાંદાપુરમાં એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પ્લાન્ટ મેનેજર અને ચાર કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા … Read More

ઔદ્યોગિક અકસ્માતઃ ભાવનગર જિલ્લામાં સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ, બેના મોત, એક ઘાયલ

ભાવનગર: ભાવનગર જિલ્લામાં સર્જાયેલા એક ઔદ્યોગિક અકસ્માત કરૂણ અકસ્માતમાં પરિવર્તિત થયો છે. ભાવનગર જિલ્લામાં આવેલી એક સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થવા પામ્યા હતા, જ્યારે … Read More

મેઘાલય: તોફાનમાં એક છોકરાનું મોત, 25 ઘાયલ

શિલોંગ:  મેઘાલયમાં ભારે તોફાનને કારણે એક છોકરો મૃત્યુ પામ્યો અને 25 અન્ય ઘાયલ થયા અને 98 ગામોમાં 4000 થી વધુ લોકો પ્રભાવિત થયા. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું … Read More

ચીનમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં સાત લોકોના મોત

હેફેઈઃ ચીનના અનહુઈ પ્રાંતમાં સોમવારે કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટ થતાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ફસાયા હતા. બચાવકર્મીઓએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ … Read More

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા

કૌશામ્બીઃ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ … Read More

અલીપોર પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગવાને કારણે થયેલા મૃત્યુ અંગે માનવ અધિકાર પંચે દિલ્હી સરકારને નોટિસ પાઠવી

નવી દિલ્હી:   રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે (NHRC) દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક ફેક્ટરીમાં લાગેલી આગને કારણે અનેક કામદારોના મોતની ઘટના પર દિલ્હી સરકારને નોટિસ મોકલીને તેનો જવાબ માંગ્યો છે. આયોગે આ ઘટના … Read More

ઔદ્યોગિક અકસ્માતોઃ સુરત અને અમદાવાદની ફેક્ટરીઓમાં છેલ્લા 2 વર્ષમાં આગની 80 ઘટનામાં 28ના મોત

ગાંધીનગરઃ રાજ્યની કંપનીઓમાં ઔદ્યોગિક અકસ્માતની ઘટના અવારનવાર બનતા હોય છે. આ અકસ્માતોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ જતા હોય છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનામાં … Read More

તમિલનાડુ: ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, નવ લોકોના મોત

વિરુધુનગર, 17 ફેબ્રુઆરી (UNI) તામિલનાડુના વિરુધુનગર જિલ્લાના મુથુસમ્યાપુરમ ગામમાં શનિવારે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં પાંચ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર … Read More

ઉત્તર દિલ્હીના અલીપુરમાં પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11ના મોત, ચાર ઘાયલ

નવી દિલ્હી: ઉત્તર દિલ્હીમાં અલીપુરના દયાલપુર બજારમાં ગુરુવારે સાંજે એક પેઇન્ટ અને કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હોવાના … Read More

અમદાવાદ શહેરના ઔદ્યોગિક એકમોમાં છેલ્લા બે વર્ષમાં 30 કામદારોના મોત, 27 એકમો સામે ફોજગારી કેસ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોમાં કુલ 30 જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોના સંદર્ભે કુલ 27 એકમો સામે 88 ફોજદારી કેસ કરી કાર્યવાહી કરવામાં આવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news