ઓછા વરસાદના કારણે બનાસકાંઠામાં દુષ્કાળના એંધાણ
બનાસકાંઠાના સિપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ સાવ તળિયા ઝાટકની સ્થિતિમાં છે. છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઘટવાના કારણે જળાશયો ખાલીખમ થઈ ગયા છે અને આ વર્ષે પણ ચોમાસામાં ઉપરવાસમાં નહિવત વરસાદ … Read More
બનાસકાંઠાના સિપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ સાવ તળિયા ઝાટકની સ્થિતિમાં છે. છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઘટવાના કારણે જળાશયો ખાલીખમ થઈ ગયા છે અને આ વર્ષે પણ ચોમાસામાં ઉપરવાસમાં નહિવત વરસાદ … Read More
જળચર ઇકોસિસ્ટમમાં પાણીની ગુણવત્તા ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિમાણો દ્વારા નક્કી કરવામાં આવે છે. તળાવનું પાણી છે માનવજાત માટે આવશ્યક નવીનીકરણીય સંસાધન. પ્રદૂષિત પાણી પીવા, મનોરંજન, દ્રશ્ય આનંદ માટે અથવા … Read More
આ સીઝનમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે વીજળી પડવાના સૌથી વધુ બનાવો બની રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડાના માળીવાસમાં મોડી રાત્રે એક ઘર ઉપર વીજળી … Read More
ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારો મેઘરાજા જળબંબાકાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી રહી છે. પાલનપુરમાં ગાજવીજ સાથે … Read More
ડીસા પંથકના ખેડૂતો ચિંતિત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો જોવા મલ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી માવઠું … Read More
યાત્રાધામ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત અંબાજી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ ત્રણ માળનું છે, જેમાં ૪૨ વર્ગોમાં ૧૫૦૦ ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે. ધોરણ ૧થી ૮ના વર્ગોમાં સરકારની કોવિડ -૧૯ ગાઈડ … Read More
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા મોટા જામપુર ગામે મોડી સાંજે ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં આવેલા બાયોગેસના કૂવામાં ઉતરેલા બે શખ્સોના ગૂંગળામણના કારણે મોત થયા છે. જ્યારે … Read More
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા વારંવાર ધ્રૂજતી રહે છે. ત્યારે હવે બનાસકાંઠાના પાલનપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકો બપોરે અનુભવાયો હતા. બનાસકાંઠાના પાલનપુરથી ૩૯ કિ.મી.ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું … Read More