મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણ માટે ૪ ઉદ્યોગગૃહો સાથે એમઓયૂ
ગાંધીનગરઃ રાજ્યના વણથંભ્યા વિકાસને વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહો સાથે એમઓયૂ સંપન્ન થયા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ … Read More