મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણ માટે ૪ ઉદ્યોગગૃહો સાથે એમઓયૂ

ગાંધીનગરઃ રાજ્યના વણથંભ્યા વિકાસને વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહો સાથે  એમઓયૂ સંપન્ન થયા. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ … Read More

રૂ. ૨૮.૪૬ કરોડના ખર્ચે નવનિર્મિત આઇ.ટી.આઇ. કુબેરનગરના બહુમાળી મકાનનું લોકાર્પણ, રાજ્યમાં ૫ મેગા આઈ.ટી.આઈનું નિર્માણ થશે

આવનારા સમયમાં અન્ય ચાર મેગા આઈ.ટી.આઈ. રાજ્યમાં તૈયાર કરવામાં આવશે – ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અમદાવાદ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. … Read More

ટેક્ષટાઈલ ક્ષેત્રમાં નવી ક્રાંતિના મંડાણઃ નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ.

સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજીયન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ દેશના … Read More

જાણો યુવાધનને રોજગારી પુરી પાડવામાં ગુજરાત કયા ક્રમે છે, શું કહે છે ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–૨૦૨૩’

ગુજરાતે અનેક ક્ષેત્રે અગ્રેસર રહી દેશના અન્ય રાજ્યોને હરહંમેશ પ્રેરણા આપી છે. તાજેતરમાં જ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા … Read More

ટીમ વડોદરા દ્વારા આયોજીત ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પર ચર્ચાસત્રમાં સહભાગી થતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

 ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાના સુખદ પરિણામો રાજ્યને પ્રાપ્ત થઈ રહ્યા છે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત વડોદરાનો સર્વાંગી વિકાસ થાય અને શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે ટીમ વડોદરા … Read More

ગુજરાતમાં કૌશલ્યવાન યુવાનો માટે રોજગારીના દ્વાર ખુલ્લા છે – મંત્રી બલવંતસિંહ રાજપૂત

વડોદરામાં જી-૨૦ અને એલ-૨૦ અંતર્ગત કૌશલ્ય વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ સંદર્ભે રાજ્ય કક્ષાનો સેમિનાર સંપન્ન સ્ત્રી સશક્તિકરણ અંગેની જાગૃતિ તેમજ યુવાઓને સ્કિલબેઝ સ્થાનિક રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી … Read More

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ની ઉજવણી

‘વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ’ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર સહિત ૨૦૦૦થી વધુ લોકોએ યોગ કર્યા યોગ એ … Read More

બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના ઉદ્યોગ ગૃહોને સહાય રૂપ થવા ગાંધીનગર ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ ખુલ્લો મૂકાયો

ઉદ્યોગ મંત્રી દ્વારા બિપોરજોય વાવાઝોડા સંદર્ભે ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’નો હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૩૨- ૫૮૩૮૫ જાહેર કરાયો ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તી રહેલા ’બિપરજોય વાવાઝોડા’ની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને ઉદ્યોગ ગૃહોને … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લેખક જયંતિ પરમાર લિખિત આત્મકથા ‘મારાં સંભારણા’ પુસ્તકનું વિમોચન

જયંતીભાઈ પરમારે જીવન સંઘર્ષ અને સમર્પણ દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી છે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત” અમદાવાદ: શહેરના ટાગોર હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કવિ, લેખક સમાજસેવી … Read More

મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન મિટિંગ યોજાઈ

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ રાજકોટ: રાજકોટના સર્કીટ હાઉસ ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન ઝૂમ મિટિંગ યોજાઈ હતી. આ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news