કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની ઋતુ માં કમોસમી વરસાદ થાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ … Read More