ખેડાના ૩૨ ગામોના કુલ ૨૩ હજાર વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે સાબરમતી વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના તાબા હેઠળ ગોબલજ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામા આવ્યું હતુ. આ કચેરી … Read More