આજે રાષ્ટ્રીય કેરી દિવસઃ ગુજરાતમાં વર્ષ 2023-24ની સિઝનમાં આટલા લાખ મેટ્રિક ટેન કેરીનું થયું વેચાણ

અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીની મોટા પાયે થઇ રહી છે નિકાસ : પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોથી વધુ કેરીની નિકાસ આંબા જેવા બાગાયતી … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને જૂનાગઢમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જુનાગઢ, … Read More

૨૪૦૦થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ

પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ ૨૦૨૨ના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. “આઝાદી … Read More

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૬૨ ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૯.૦૪ ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૯.૩૬ ઇંચ વરસાદ તથા  પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૬૩મિ.મી, કેશોદમાં ૧૫૯ મિ.મી, ખંભાળિયામાં ૧૩૦ મિ.મી., આમ કુલ ૪ તાલુકાઓમાં … Read More

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે : હવામાન વિભાગ

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ત્યારે આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેમજ દ્વારકામાં ભારે વરસાદના અનુમાન સાથે આજે રેડ એલર્ટ … Read More

જંબુસરના ઇસનપુર ગામે રહેણાંક વિસ્તારમાં મગર ઘુસી આવતાં અફર તફરી

ચોમાસામાં વરસાદના કારણે નદીઓ કાંઠા ઓળંગી રહી છે. ભરૂચ અને જંબુસરમાં વરસાદી પાણીમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં કુતુહુલ સાથે ભય જોવા મળ્યો હતો. જંબુસરના ઇસનપુર ગામે મગર નજરે … Read More

ગીર સોમનાથ જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ … Read More

હરિયાણાના કરનાલ જિલ્લામાં પૂરના કારણે ડાંગરનો પાક નાશ પામ્યો

દર વર્ષે પૂર અને વરસાદને કારણે અનેક વિસ્તારમાં ડાંગરનો પાક બરબાદ થઈ જાય છે. જેના કારણે ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ડાંગરનો પાક નિષ્ફળ જવાને કારણે ઘણા ખેડૂતો … Read More

દિલ્હી-NCR સહીત ૯ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. બફારાથી અહીંના લોકો પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના અભાવે આ ફેરફાર આવ્યો છે. અહીં તાપમાનમાં પણ જબરદસ્ત વધારો થયો છે. ગુરુવારે … Read More

વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે દિશામાં આયોજન કરીને ‘ચિંતન શિબિર’ને સાર્થક બનાવીએ :કુંવરજી બાવળીયા

ગુજરાતના વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને છેવાડાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં ખુલ્લા મને વધુ ચોક્કસ આયોજન કરીને આજની એક દિવસીય ચિંતન શિબિરને સાચા અર્થમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news