કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં સિદ્ધપુર મુકામે સિટી સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું ઇ લોકાર્પણ

સિદ્ધપુર મુકામે સિવિક સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થશે.- કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત   પાટણ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના … Read More

Sabaramati River Pollution Case: ટ્રીટ કરાયેલા પ્રદૂષિત પાણીમાં રહેલ કલર નોનબાયોડિગ્રેડેબલ હોય તો તે આપણા શરીરને નુક્શાન કરે જ છેઃ હાઈકોર્ટ

ભૂગર્ભજળ બદલે ઇન્ડસ્ટ્રીને તેણે જ ટ્રીટ કરેલું પાણી કેમ પરત આપવામાં નથી આવતું? – હાઈકોર્ટ ઉદ્યોગોને ટ્રીટ કરાયેલ પાણી પરત આપવા પર હજુ કોઈ અભ્યાસ થયો નથીઃ જીપીસીબી સાબરમતીમાં પ્રદૂષણને … Read More

૨૫ વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટતા જમ્મુકાશ્મીરમાં સ્કૂલ બંધ

શ્રીનગર: એક તરફ દેશભરના અન્ય રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હિટવેવની સ્થિતિ છે. જમ્મુ અને કાશ્મીરમાં ગરમીએ જુલાઈ મહિનાનો ૨૫ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો … Read More

અમદાવાદની એમ આર ઓર્ગેનાઇઝેશનનું રૂ. 115 કરોડમાં એકવીઝીશન કરતી સેટ ઈન્ડસ્ટ્રીઝ

અમદાવાદ: અમદાવાદ સ્થિત 40 વર્ષથી કાર્યરત કંપની અને 230 જેટલા ધરાવતી, એર કોમ્પ્રેસર અને તેની સર્વિસ માં મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામ કરતી એમ આર ઓર્ગેનાઈઝેશન 90 ટકા હિસ્સો એટલે કે … Read More

ધ્યાનમાં રાખોઃ ગેસ સિલિન્ડર સહીત પાંચ નિયમો ૧ ઓગસ્ટ, ૨૦૨૪થી બદલાશે

નવીદિલ્હી: ૧ ઓગસ્ટ, ૨૦૨૪થી થવા જઈ રહેલા ફેરફારો તમારા ખિસ્સા પર અસર કરશે. ૧લી ઓગસ્ટે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. HDFC ક્રેડિટ કાર્ડ ચાર્જમાં પણ ફેરફાર થવા … Read More

લા નીનો સ્થિતિની શરૂઆતના કારણે વાતાવરણમાં ભેજ વધતા ઓગસ્ટમાં ભારે વરસાદની સંભાવના

દેશભરમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. લગભગ કોઈ એવું રાજ્ય હશે, જ્યાં વરસાદ નહીં પડતો હોય. આ વચ્ચે એક સ્ટડીમાં જણાવવામાં આવી ગયું છે કે આવનારા દિવસોમાં કેરલના સમુદ્રી વિસ્તારમાં … Read More

300 વર્ષોથી નાગ પંચમીએ આ જગ્યાએ યોજાઈ રહ્યો છે અનોખો સર્પ મેળો, સાપની પૂજા કરવાથી પૂર્ણ થાય છે લોકોની મનોકામના

ભારત વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. દેશના વિવિધ પ્રાંતોમાં શ્રદ્ધા અને ભાવના સાથે અનેક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આવા મેળાઓ તો વર્ષો કે સૈકાઓથી યોજાતા આવ્યા છે, અને આજેય … Read More

નિકાસ કરાઈ રહેલી દવાઓની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપી રહી છે સરકાર

નવી દિલ્હી:  સરકારે કહ્યું છે કે દેશમાં તમામ નાની અને મોટી ફાર્માસ્યુટિકલ અને ખાતર કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ભારતમાં ઉત્પાદિત દવાઓની વિશ્વમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને, તેના … Read More

કારગિલ યુદ્ધ સ્મારક પર મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

શ્રીનગર:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 25મા કારગિલ વિજય દિવસના અવસરે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દ્રાસ પહોંચ્યા હતા અને 1999ના યુદ્ધ દરમિયાન … Read More

799 ચોરસ કિલોમીટર સાથે રાજ્યનો કચ્છ જિલ્લો મેન્ગ્રોવ કવરમાં અગ્રેસર

ગાંધીનગર: ગુજરાતે છેલ્લા 3 દાયકાઓમાં મેન્ગ્રોવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે પર્યાવરણીય સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news