વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪: સંદર્ભે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત મલેશિયાની ત્રણ દિવસની મુલાકાતે

આગામી વાઈબ્રન્ટ ગુજરાત -૨૦૨૪ને લઇને રાજ્ય સરકારના મંત્રીઓ પ્રતિનિધિમંડળો દ્વારા વિદેશોમાંથી વ્યવસાયોને ગુજરાતમાં લાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત હાલ મલેશિયાની મુલાકાતે છે. પોતાની … Read More

કરજણમાં મકાનમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ફેક્ટરીમાંથી કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરાઃ જિલ્લાના કરજણમાં આવેલ નવાબજાર વિસ્તારમાં જલારામનગરમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી કરજણ પોલીસ સ્ટેશન ઝડપી પાડી છે અને બે આરોપીની ધરપકડ … Read More

ગુજરાતમાં ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે રૂ.૧,૦૦૦ કરોડના એમઓયુ

ગુજરાત હાલમાં ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ૧૫% યોગદાન આપે છે ગાંધીનગરઃ ગુજરાત સરકાર જાન્યુઆરી ૨૦૨૪માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં ૬ આંતરરાષ્ટ્રીય અને ૮ … Read More

ગુજરાતમાં ખેડૂતોનાં મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવ્યો

કપાસ, બાજરી, જુવાર અને બાગાયતી પાકને ભારે નુકશાન ભાવનગરઃ જિલ્લામાં થયેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. બે દિવસ પૂર્વે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના … Read More

૧.૨૦ લાખ ટનથી વધુ કચરો જૂનાગઢમાં તળેટી ક્ષેત્રમાંથી એકઠો કરાયો

સાધુ-સંતોએ પરિક્રમાના માર્ગ પર કચરો એકઠો કરીને સફાઈ ઝંબૂશ હાથ ધરી જૂનાગઢ: જૂનાગઢમાં લીલી પરિક્રમાના માર્ગ પર સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. લીલી પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં જનમેદની એકઠી … Read More

સચિન જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટનામાં 7 લોકોના કરૂણ મોત, 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત

સુરતઃ સચિન જીઆઈડીસીમાં એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મંગળવારની રાત્રિએ બનેલી બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનામાં સાત લોકોના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે. … Read More

જાપાન-પ્રવાસ ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ત્રીજા દિવસે વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ્સની શ્રૃંખલા કરી હતી. ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર આ શ્રૃંખલામાં મુખ્યમંત્રીએ ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર કંપનીના પ્રેસિડન્ટશ્રી માસાશી … Read More

૧૬૮થી વધુ દેશોમાં કેમિકલ્સની નિકાસ કરતા ગુજરાતનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં ૩૫% યોગદાન

૨૦૪૭ સુધીમાં ગુજરાતનું ભારતના સ્પેશિયાલીટી કેમિકલ્સમાં ૪૦% યોગદાન આપવાનું લક્ષ્ય VGGS 2024: અગ્રણી વૈશ્વિક અને રાષ્ટ્રીય કેમિકલ સેક્ટરની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે રસ દાખવ્યો વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ માટે, ગુજરાત સરકાર … Read More

ભારતમાં ભૂગર્ભજળના ઘટતા સ્તર પર એનજીટીએ કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ ભારતમાં ઘટી રહેલા ભૂગર્ભજળના સ્તરને ઉજાગર કરતા એક અહેવાલની સુઓ-મોટો લેતી વખતે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) કડક વલણ અપનાવતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB), જલ શક્તિ મંત્રાલય, પર્યાવરણ, … Read More

સુરતની સચિન જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 10 મજૂરો દાઝ્યા

સુરતઃ સચિન જીઆડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 10 જેટલા મજૂરો દાઝ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને લઇને દોડધામ મચી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news