માઉન્ટ આબુમાં ઈકો ગાડીમાં અચાનક આગ લાગી
ઉનાળામાં ઠેરઠેર જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. જંગલો તેમજ ગાડીઓમાં મોટાભાગના આગના બનાવો સામે આવે છે, જેમાં રાજસ્થાનના માઉન્ટ આબુના રસ્તા ઉપર એક ઈકો ગાડીમાં અચાનક આગ … Read More
ઉનાળામાં ઠેરઠેર જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. જંગલો તેમજ ગાડીઓમાં મોટાભાગના આગના બનાવો સામે આવે છે, જેમાં રાજસ્થાનના માઉન્ટ આબુના રસ્તા ઉપર એક ઈકો ગાડીમાં અચાનક આગ … Read More
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૭ દિવસથી પીજીવીએલનું ચેકિંગ ચાલી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, વઢવાણ અને સાયલા સહિતના વિસ્તારોમાં ૩૦થી વધુ ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી … Read More
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે … Read More
ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાનની અસર દક્ષિણ પૂર્વ અને તેની નજીક પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં, કાર નિકોબાર (નિકોબાર દ્વિપ સમૂહ) થી લગભગ ૬૧૦ કિમી ઉત્તર પશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી ૫૦૦ … Read More
ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ … Read More
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામા એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટમાં ફેક્ટરી ઓપરેટર રાહુલ સહિત ત્રણ કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો … Read More
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં રવિવાર, ૦૮ મેથી આગામી ત્રણ દિવસ માટે હીટવેવની સ્થિતિનો અનુભવ કરશે, જેમાં મહત્તમ તાપમાન ૪૨-૪૪ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. … Read More
ઈન્દૌર શહેરના વિજય નગરમાં શનિવારની સવાર ગોઝારી બની. ઈમારતમાં આગ લાગી જેમાં સાત લોકોના જીવ ગયા. આગની આ ઘટનામાં મોડી સાંજે પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તેનાથી બધાના પગ નીચેથી … Read More
ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટના કોક પ્લાન્ટમાં મોટા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી. ધડાકો થતા જ થોડા સમયે માટે તો અફરાતફરી મચી ગઈ. મળતી માહિતી મુજબ બપોરે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ … Read More
પ્રધાનમંત્રીએ સભાને પૃથ્વી માટે કામ કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે ‘E’ એટલે પર્યાવરણની સમૃદ્ધિ. તેમણે આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવર બનાવવાના પ્રયાસોને … Read More