જુનાગઢ કલારંગ નાટ્ય મંદિર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા સંદેશ ફેલાયો

તા. ૯ થી ૧૫ નવે. દરમ્યાન જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર, પાતાપુર, નવાગામ, ચોરવાડી, પત્રાપસર, આંબલિયા, પ્લાસવા, ઈવનગર, માખિયાળા, નવા-પીપળિયા, મંડલીકપુર સહિતના ૧૧ ગામમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ ક્લિન ઇન્ડિયા, નાટકનું આયોજન કરાયું … Read More