કચ્છમાં તમામ તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા સામાન્યથી ૩ ઇંચ વરસાદ

રાજ્યમાં વરસાદની ટકાવારીમાં મોખરે રહેલા છેવાડાના કચ્છમાં ભાદરવો પણ ભરપૂર પુરવાર થઈ રહ્યો છે. છેલ્લા એક સાપ્તાહથી શરૂ થયેલી મેઘમહેર અવિરત ચાલુ રહી છે. સવારથી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વરસાદ … Read More

કચ્છમાં ફરી ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં આવતા રહેતા અવિરત આફ્ટરશોક વિશે ભૂકંપના નિષ્ણાત અને ભૂસ્તરશાસ્ત્રી મહેશ ઠક્કરે એક એહેવાલમાં જણાવ્યું હતું કે, કચ્છ અને ભૂંકપ એ એકેમકના પર્યાય બની ગયા છે. કચ્છ પ્રદેશમાં વર્ષોથી ધરા … Read More

સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ૧૮-૧૮ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૮ જળાશયો હાઈ એલર્ટ અને ૮ … Read More

કચ્છમાં કુદરતી સૌંદર્ય ને નિહાળવા પ્રવાસીઓની પડાપડી

લખપત તાલુકામાં મોસમનો સૌથી બધું ૧૮ ઇંચ વરસાદ થતાં માણકાવાંઢના નરા પાસેનો કુંડી ધોધ જીવંત બન્યો છે. ધોધમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે જેના કારણે આ ધોધ પર નયનરમ્ય … Read More

કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી છોડાતા લોકોમાં ખુશી

પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ-આદિપુર સંકુલો માટે પીવાનું પાણી પૂરું પાડતા અંજારના ટપ્પર ડેમમાં પાણીનું સ્તર ૩૫ ટકાએ પહોંચી ગયું હતું. જેને લઈ પીવાના પાણીની તંગી ઉભી થવાની સંભાવના વર્તાઈ … Read More

કચ્છના કેન્દ્રબિંદુમાં ૩.૨ની તીવ્રતાનો આફ્ટરશોક અનુભવાયો

ગુજરાત ના કચ્છની ધરતીના પેટાળમાં સતત સળવળાટ ચાલુ હોય તેમ ધરતીકંપના આંચકા અવિરત ચાલુ રહેવા પામ્યા છે અને હવે વાગડ અને અંજાર ફોલ્ટલાઈન સિવાય નવા સ્થળે કેન્દ્રબિંદુ ધરાવતા આફ્ટરશોક રિક્ટરસ્કેલ … Read More

કચ્છમાં ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ભૂંકપ ઝોન ૫માં આવતા કચ્છ જિલ્લામાં આફ્ટરશોકનો સિલસિલો અવિરત રહેવા પામ્યો છે. ભૂંકપ ક્ષેત્રમાં અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા સરહદી જિલ્લામાં નવા કેન્દ્રબિંદુ ધરાવતા સ્થળે ધરા ધ્રુજી ઉઠી હતી. માંડવી તાલુકાના … Read More

કચ્છના પાન્ધ્રોની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓના મોત થઈ રહ્યા છે

દેશભરની નદીઓમાં મોટી મોટી કંપનીઓ સહિત નાના નાના કારખાનેદારો પણ પોતાની કંપનીઓનું દુષિત પાણી નદીઓમાં છોડી દે છે જેનાથી પાણીમાં રહેતી માછલીઓ મરી જાય છે અન્ય પાણીમાં રહેતા જીવો મરી … Read More

કચ્છના સામખીયાળી ખાતે રોગચાળો ફેલાવવાના ડરે સ્થાનિકોમાં ભય

સામખીયાળી ગામની આસપાસ રાષ્ટ્‌તી કક્ષાના અનેક મોટા એકમો કાર્યરત છે. તેમ છતાં ગામના વર્ષો જૂના ગંદકી અને દબાણ સહિતના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે. આ વિશે ખેડૂત અગ્રણી મુરજી … Read More

કમોસમી વરસાદથી કચ્છમાં કરોડો રૂપિયાના મીઠા પર ખતરો

કચ્છના નાના રણના ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણમાં દર વર્ષે અંદાજે ૧૨ થી ૧૩ લાખ મેટ્રિક ટન મીઠું પાકે છે અને હાલમાં રણથી ખારાઘોઢા ટ્રકો અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની સીઝન … Read More