બોસ્ટનમાં તાપમાન માઈનસ ૪૫ ડિગ્રીએ પહોંચતા એલર્ટ

અમેરિકામાં એક તરફ કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે બરફનાં તોફાને ન્યૂયોર્કથી બોસ્ટન સુધી ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘમરોળ્યું છે. ન્યૂયોર્કથી લઈને બોસ્ટન સુધી ત્રણ વર્ષ પછી એટલે કે ૨૦૧૯ પછી ભારે … Read More

મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

મુંબઈમાં આજે મહત્તમ તાપમાન ૨૯ અને લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. બીજી તરફ, પુણેમાં મહત્તમ તાપમાન ૨૮ અને લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ત્યારે … Read More

ભુજમાં નર્મદા લાવો કચ્છ બચાવો નારા સાથે ધરણાં પ્રદર્શન

ભારતીય કિસાન સંઘ-કચ્છ દ્વારા આજે ભુજ શહેરના ટીન સીટી ખાતે સવારના ૯ વાગ્યાથી “નર્મદા લાવો કચ્છ બચાવો”ના નારા સાથે પૂરતા પાણીની માગણી કરી ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લાભરમાંથી … Read More

ઓમિક્રોનની વેક્સિન માર્ચ સુધીમાં તૈયાર થશે : ફાઈઝર ફાર્મા કપંનીનો દાવો

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પર વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાની ચેતવણી સાચી સાબિત થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટની સુનામી આવી છે અને ૪૬ દેશોમાં રેકોર્ડ કોવિડ કેસ જોવા મળી … Read More

કોરોના સામે ગરમ પાણી અને આરામ સૌથી મોટી દવા

કોઇપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય તો ડરવાની જરૂર નથી. હા, તકેદારી ચોક્કસ રાખવી પડશે. ભીડમાં જવાનું ટાળો, માસ્ક સતત પહેરો, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું પડશે. ે સમયાંતરે તાવ આવે … Read More

કચ્છના નલિયામાં ઠંડીનો પારો ૫.૮ ડિગ્રીએ પહોંચ્યો

કચ્છ જિલ્લામાં ઠંડીનું જોર વધતા જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને શ્રમ એરિયામાં હંગામી આવાસમાં રહેતા પરિવારો ટાઢમાં ઠુંઠવાઈ ગયા હતા. લોકો વહેલી સવારે ગરમ તાપણું કરી ઠંડીથી બચવાના પ્રયાસ … Read More

દેશમાં હિમવર્ષાના કારણે વરસાદ, ઠંડીમાં વધારો

ભારે હિમવર્ષાના કારણે સમગ્ર ઘાટીમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. તમામ જગ્યાએ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય સેનાના જવાનો પુંછના મેંઢરમાં હિમવર્ષાને કારણે રસ્તામાં ફસાયેલા લોકોને ખોરાક, પાણી … Read More

ગુજરાતના ડઝન શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક … Read More

ઝેરી કેમિકલ કાંડમાં વડોદરાની કંપનીના વધુ બે ભાગીદારની ધરપકડ

વડોદરાની સંગમ એનવાયરો પ્રા.લિના ત્રણ ભાગીદારો આશીષ ગુપ્તા, મૈત્રી વૈરાગી અને નિલેશ બહેરા પૈકી આશીષ પહેલા પકડાયો હતો. બાકીના બે મૈત્રી સન્મુખ વેરાગી (રહે, મુક્તાનંદ સોસા, ય્દ્ગહ્લ કોલોની પાસે, ભરૂચ) … Read More

સરકાર કે વ્યક્તિઓ પર્યાવરણ માટે જવાબદાર છે?

પર્યાવરણ બચાવવું એ હવે વિજ્ઞાન પૂરતું મર્યાદિત વિષય નથી. બદલાતી આબોહવાની પરિસ્થિતિઓ સાથે, કોઈ ચોક્કસ સમુદાયને પર્યાવરણ પર નિયંત્રણ રાખવા માટે સંપૂર્ણપણે જવાબદાર ગણી શકાય નહીં. જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news