WHOએ ફાઇઝર અને બાયોટેકની કોરોના રસીના તત્કાળ ઉપયોગને મંજૂરી આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાઇઝર અને બાયોનેટકની કોરોના વાયરસ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. મંજૂરી આપ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું કે તે વિશ્વભરમાં આવેલ તેમના પ્રાદેશિક … Read More

WHOની ચેતવણીઃ કોરોનાએ છેલ્લી મહામારી નહીં

હવે કેનેડા અને સ્વીડનમાં પણ નવા સ્ટ્રેનનો કોરોના વાઇરસ મળી આવ્યોવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે કોરોના વાઇરસ વિશ્વની છેલ્લી મહામારી નથી. જલવાયું પરિવર્તન અને પ્રકૃતિની સુરક્ષાના ઉપાય કર્યા વિના … Read More

યમન,બુર્કીના ફાસો,નાઇઝરિયા અને દ.સુદાનમાં દુકાળ પડવાના એંધાણઃ યુએનની ચેતવણી

દક્ષિણ સુદાનમાં ઓછામાં ઓછા ૩૦ ટકા બાળકો ગંભીર કુપોષિતભૂખમરાથી ૧૩ બાળકોના મોત, ૧ લાખ ૫ હજાર લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે ૨૧મી સદીમાં પણ વિશ્વના ઘણા દેશો એવા છે, … Read More

કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન હજી બેકાબૂ થયો નથીઃ ડબલ્યુએચઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઇમર્જન્સ ડિપાર્ટમેન્ટના ચીફ માઇકલ રેયાને એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘અમે કોરોના મહામારી દરમિયાન ઘણાં સ્થળોએ સંક્રમણનો દર વધારે જાેવા મળ્યો છે. અને આપણે એના પર કાબૂ … Read More

જાપાનમાં ૬,૩ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ : સુનામીની કોઈ ચેતવણી નહીં

જાપાનના આઓમોરી પ્રીફેકચરમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સ્થાનિક સમય મુજબ … Read More

ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં ૪ કરોડ લોકોને કરવુ પડશે સ્થળાંતર

એક રિસર્ચમાં દાવો કરાયોભારત સહિત દક્ષિણ એશિયાના લોકો માટે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ભવિષ્યમાં વિકરાળ સ્વરુપ ધારણ કરશે અને એક સંશોધન પ્રમાણે એકલા ભારતમાં જ તેના કારણે ચાર કરોડ લોકો સ્થળાંતર … Read More

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૭.૫૨ કરોડથી વધુ થયો

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૭.૫૨ કરોડથી વધુ થઈ ગયો છે. ૫ કરોડ ૨૮ લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૧૬ લાખ ૬૭ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો … Read More

‘સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ-૨૦૨૦’ રિપોર્ટ અનુસાર ૧૮૫૦ પછી ૨૦૨૦ અત્યાર સુધીનું ત્રીજુ સૌથી ગરમ વર્ષ

સંયુક્ત રાષ્ટ્રસંઘની હવામાન સંસ્થા વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશને આજે ગ્લોબલ વૉર્મિંગ અંગેનો ‘સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ-૨૦૨૦’ રિપોર્ટ રજૂ કર્યો હતો. એ રિપોર્ટ પ્રમાણે ૨૦૨૦નું વર્ષ ૧૮૫૦ પછીનું આજ સુધીનું ત્રીજું સૌથી … Read More

વિટામીન ડી પૂરતા પ્રમાણમાં હશે તો પણ કોરોનાનો ખતરો ઓછો

‘O’ બ્લડ ગ્રૂપના લોકોને કોરોના સંક્રમણનો ખતરો ઓછોઃ રિસર્ચદેશ અને દુનિયામાં ફરી એકવખત કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યું છે. ભારતની સાથો સાથ બીજા કેટલાંય દેશોની સ્થિતિ પણ હવે ફરીથી ચિંતાજનક … Read More

કોરોના, જળવાયુ પ્રદૂષણ પર પ્રથમ દિવસથી કામ શરૂ કરાશેઃ બિડેન

ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાે બિડેને શનિવારે ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. બિડેને જણાવ્યું કે આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, અમે ચૂંટણીની રેસમાં વિજયકૂચ કરી રહ્યા છીએ. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news