ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં ૪ કરોડ લોકોને કરવુ પડશે સ્થળાંતર

એક રિસર્ચમાં દાવો કરાયોભારત સહિત દક્ષિણ એશિયાના લોકો માટે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ભવિષ્યમાં વિકરાળ સ્વરુપ ધારણ કરશે અને એક સંશોધન પ્રમાણે એકલા ભારતમાં જ તેના કારણે ચાર કરોડ લોકો સ્થળાંતર … Read More