કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાવ અંતર્ગત સિદ્ધપુર ખાતે વૃક્ષારોપણ કર્યું

પાટણઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરના ગોકુલ પરિસર ખાતે વૃક્ષારોપણ કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More

જળવાયુ પરિવર્તનને કારણે ફંગસ માનવજાતિ માટે નવી બીમારીઓ લઈ આવી શકે છે

જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે પૃથ્વી પર ભયાનક સંકટની ચેતવણી આપી ફંગસ લાવી શકે માનવોને મારવાની નવી બીમારી, ફંગસ બની શકે છે માનવ જાતિ માટે ખતરોઃ વૈજ્ઞાનિકે આપી ચેતવણી નવીદિલ્હીઃ એક જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે … Read More

અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં ભીષણ ગરમીના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા

સાઉદી અરેબિયામાં તાપમાન ૫૧ ડિગ્રી સેલ્સિયસથી વધુ,  લોકોને બહાર ન નીકળવાની સલાહ વોશિંગ્ટનઃ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. એશિયા અને યુરોપમાં ગરમીના … Read More

ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં કરાઈ રહેલી કામગીરીને લઈ એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણની જાહેરહિતની રિટની 21 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા માટે લેવાઇ રહેલા પગલા સંદર્ભે કરાયેલ કામગીરીને અંગે એએમસી સત્તાવાળાઓ … Read More

ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીનો કાર્યભાર સંભાળ્યો

કિર્તીવર્ધન સિંહે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો નવી દિલ્હી: ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી (એમઓઇએફએન્ડસીસી) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પર્યાવરણ ભવન ખાતેની ઓફિસમાં … Read More

AHSPAના 30 એમએલડી સીઈટીપીને આગામી આદેશ સુધી જીપીસીબી દ્વારા બંધ કરાયો

સુએઝ ફાર્મ વિસ્તારમાં થઇ રહેલા બેફામ પ્રદૂષણ સામેના પર્યાવરણ ટુડેના અભિયાનની અસર અમદાવાદઃ દાણીલીમડા અને બેહરામપુરા સ્થિત ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને ટ્રીટ કરવામાં માટે અમદાવાદ હેન્ડ સ્ક્રિન એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન … Read More

બ્રેકિંગઃ અમદાવાદની પીરાણા રોડ પર આવેલી કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, 11થી વધુ ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદના પીરાણા ગેટ પાસે આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાનો કોલ મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોહંચ્યો હતો અને હાલ આગ પર કાબૂ મેળવવાનો … Read More

ભારત રસાયણ લિમિટેડને NGT દ્વારા 13.50 કરોડનો દંડ ફટકારાયો

ઔદ્યોગિક અકસ્માતોથી થતા પર્યાવરણને નુક્શાનના સંબંધમાં એનજીટીએ 29 મેના રોજ ઐતિહાસિક ચૂકાદો આપ્યો અરજદાર અને વરિષ્ઠ પત્રકાર આદિત્યસિંહ ચૌહાનના વકીલ એ કે સિંહે આ કેસ સંબંધિત જટિલ નિયમનકારી માળખાને સમજવા … Read More

ગનપાઉડર ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ; ૧ મોત, ૬થી વધુ લોકો ઘાયલ

બેમેત્રા: છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો અને બાદમાં આ ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી. આગની ઘટના બેમેત્રા જિલ્લાથી ૭૦ કિલોમીટર દૂર બોરસી નામના ગામમાં … Read More

બંગાળની ખાડીમાં ચોમાસાની મોસમનું પ્રથમ ચક્રવાત રેમલ આજ સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે

કોલકાતા: હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન રેમલ ને લઈને આગાહી કરી હતી કે આજે રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે આ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news