પશ્ચિમબંગાળમાં ૫ જિલ્લામાં આકાશમાંથી વીજળી ત્રાટકતા ૧૪ લોકોના થયા મોત

પશ્ચિમ બંગાળના ૫ જિલ્લામાં આકાશીય વીજળી પડવાથી લગભગ ૧૪ લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. ગુરુવાર સાંજે કોલકાતા, હાવડા, ઉત્તર ૨૪ પરગણા, પુરબા બર્ધમાન અને મુર્શિદાબાદ … Read More

ઉત્તરીય રાજ્યોમાં પડશે વરસાદ, નોર્થ ઈસ્ટમાં આવું રહેશે હવામાન : ભારતીય હવામાન વિભાગ

દેશભરમાં વધતી જતી ગરમીએ માત્ર માણસો જ નહીં પરંતુ પશુ-પક્ષીઓને પણ મુશ્કેલીમાં મૂક્યા છે. રાત્રીના સમયે ભેજનું પ્રમાણ વધવાને કારણે પંખાનો પવન પણ આરામ આપતો બંધ થઈ ગયો છે. બપોરના … Read More

ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર આકાશી વીજળી મોત બનીને ત્રાટકી

ઉત્તર પ્રદેશ: જાલૌન જિલ્લામાં શુક્રવારે ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ ગઈ. જ્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તે જ સમયે એક ખેડૂત પર વીજળી પડી હતી જેના કારણે તેનું … Read More

બદ્રીનાથ ધામમાં સ્વચ્છતા માટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના જવાન આગળ આવ્યા

દેહરાદૂન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆત સાથે, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) એ શ્રી બદ્રીનાથ ધામ અને તેની આસપાસના પહાડો અને પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. … Read More

સતત હિમવર્ષાના કારણે કેદારનાથમાં ભગવાન શિવના અગિયારમા જ્યોતિર્લિંગની યાત્રા ખોરવાઈ

દેહરાદૂન:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત ભગવાન શંકરના અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની યાત્રા ગુરુવારે ખોરવાઈ ગઈ. બપોરના એક વાગ્યાથી સતત હિમવર્ષાના કારણે પ્રવાસ અવરોધાયો હતો. બદ્રીનાથ, કેદારનાથની મંદિર સમિતિના મીડિયા પ્રભારી … Read More

વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો ર્નિણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના ર્નિણય લેવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપતા જણાવ્યું કે મોદી સરકારે કેબિનેટ બેઠક દરમિયાન નેશનલ મેડિકલ … Read More

કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, આ વર્ષે ભારતને ભારે ગરમીનો કરવો પડી શકે છે સામનો

દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોની સાથે ભારત પણ આ વખતે આકરી ગરમીનો અનુભવ કરી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો તાપમાન આવું જ રહેશે તો લોકોને દુષ્કાળનો સામનો કરવો … Read More

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાના ૬૬૬૦ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસની ગતિ થોડી ધીમી પડી રહી છે. છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસ ૧૦ હજારથી નીચે નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાના ૬૬૬૦ નવા કેસ નોંધાયા છે, … Read More

અદભૂતઃ હનુમાનજીની ચોલ કાળ સાથે સંબંધિત ચોરાયેલી મૂર્તિને સ્વદેશ પરત લવાઇ

ચોલ કાળની ભગવાન હનુમાનની ચોરાયેલી મૂર્તિ મળી આવી છે અને તેને તામિલનાડુની મૂર્તિ વિંગને સોંપવામાં આવી છે. તમિલનાડુના અરિયાલુર જિલ્લાના પોટ્ટાવેલ્લી વેલ્લોરમાં સ્થિત શ્રી વરથરાજા પેરૂમલના વિષ્ણુ મંદિરમાંથી ભગવાન હનુમાનની મૂર્તિની … Read More

ખેતીને વધુ નફાકારક, ઇકો-ફ્રેન્ડલી બનાવવામાં ટેકનોલોજીની ભૂમિકા: મુર્મુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ભારતમાં કૃષિ સામેના વર્તમાન પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે કૃષિને વધુ નફાકારક અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં ટેકનોલોજીની મહત્વપૂર્ણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news