૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૦૬થી ધોરડો … Read More

અદભૂતઃ હનુમાનજીની ચોલ કાળ સાથે સંબંધિત ચોરાયેલી મૂર્તિને સ્વદેશ પરત લવાઇ

ચોલ કાળની ભગવાન હનુમાનની ચોરાયેલી મૂર્તિ મળી આવી છે અને તેને તામિલનાડુની મૂર્તિ વિંગને સોંપવામાં આવી છે. તમિલનાડુના અરિયાલુર જિલ્લાના પોટ્ટાવેલ્લી વેલ્લોરમાં સ્થિત શ્રી વરથરાજા પેરૂમલના વિષ્ણુ મંદિરમાંથી ભગવાન હનુમાનની મૂર્તિની … Read More

સેવાકીય ક્ષેત્રને ઓળખ આપવા માટે “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨”ની જાહેરાત

રાજ્યની ધરોહર સંસ્થાઓના સરંક્ષણ અને સ્વચ્છતા માટે કાર્યરત સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” જાહેર કરવામાં આવ્યો છે. “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” અંતર્ગત … Read More