અદાણી પાવર ઉત્તર પ્રદેશને આગામી ગ્રીનફિલ્ડ પાવર પ્લાન્ટમાંથી 1500 મેગાવોટ સપ્લાય કરશે

વડોદરા : ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશને નેટ 1500 મેગાવોટ થર્મલ પાવર સપ્લાય કરવા માટે તેણે તીવ્ર … Read More

‘અમે શૂરવીર સેના સાથે અડીખમ બની ઉભા છીએ’ – ગૌતમ અદાણી

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ભારતીય સેનાના શૌર્યની ભરપૂર પ્રશંસા કરી વડોદરા: ભારત-પાકિસ્તાનના વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ભારતીય સેનાનો જોશ વધારવા સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. … Read More

‘ગુજરાત દિવસ’ નિમિત્તે સુરત પહોંચ્યું નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’

સુરત: ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, “‘સુરત’ યુદ્ધ જહાજનું નામ ગુજરાતની … Read More

‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’: શ્રમયોગીઓના કલ્યાણ માટે ‘અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા’ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

ગત વર્ષે ‘શ્રમિક અન્નપૂર્ણા’ યોજના અંતર્ગત રૂ. ૫૪ કરોડના ખર્ચે કુલ ૧.૧૬ કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્ય સરકારના ઇ-નિર્માણ પોર્ટલ પર ૩૦ હજારથી વધુ શ્રમિકોની નોંધણી બાંધકામ … Read More

અદાણી ટોટલ ગેસનું છેલ્લા ક્વાર્ટરમાં વોલ્યુમ 13% અને સમગ્ર વિત્ત વર્ષમાં વાર્ષિક ધોરણે 15% ઉંચુ રહ્યું 

CNG નેટવર્ક વધીને 647 સ્ટેશન PNG જોડાણો વધીને 9.63 લાખ ઘરોને સ્પર્શ્યો 26 રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશમાં 3,401 ઇવી ચાર્જિંગ પોઇન્ટ ઉભા કર્યા    ઓર્ગેનિક મેન્યુરના વેચાણ માટે “હરિત અમૃત” બ્રાન્ડ … Read More

આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટા વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 8 લોકોના મોત

અનાકાપલ્લી: આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. પ્રચંડ વિસ્ફોટ બાદ ભયાનક આગ લાગી હતી અને જેને લઇને અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આગની … Read More

ગુજરાતમાં સલ્ફર ડાયોક્સાઇડના પ્રદૂષણને લઇને એનજીટીની સુઓમોટુ, જીપીસીબી સહિતના પક્ષકારો પાસે માગ્યો જવાબ

હવા પ્રદૂષણ માટે ચેતવણી સમાન ગુજરાતના 15 સલ્ફર ડાયોક્સાઇડ હોટસ્પોટ તીક્ષ્ણ ગંધ ધરાવતા સલ્ફર ડાયોક્સાઇડ રંગહીન ગેસને શ્વસન અને હૃદય સંબંધિત રોગોનો ખતરો અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં સલ્ફર ડાયોક્સાઇડ … Read More

મહારાણા પ્રતાપના વંશજ, મેવાડ રાજવંશના મહારાણા અરવિંદસિંહનું નિધન

ઉદયપુર: મેવાડ રાજવંશના સંરક્ષક, મહારાણા પ્રતાપના વંશજ અરવિંદસિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે સિટી પેલેસમાં નિધન થયું છે. ૮૧ વર્ષીય અરવિંદસિંહ મેવાડ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન પર સમગ્ર મેવાડમાં … Read More

AAHL એરપોર્ટ પર હિસ્સેદારો માટે નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC)નું પ્રદર્શન

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ SVPI અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મોબાઇલ-ફર્સ્ટ, ડેટા-આધારિત પ્લેટફોર્મ, આયોજન, ઉપયોગ અને ઑપ્ટિમાઇઝેશન માટે વાસ્તવિક સમયની પરિસ્થિતિગત જાગૃતિ અને – ગમે ત્યારે, ગમે … Read More

મહાકુંભના સમાપન પ્રસંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શેર કર્યા સેવાભાવના સંસ્મરણો

‘તેરા તુજકો અર્પણ’ નો ભાવ સાકાર કરવાની તક! વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભના સમાપન પ્રસંગે પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. મહાકુંભમાં આદરેલી સેવાને તેમણે ‘આપનું જ આપને અર્પણ’ની ભાવનાથી કરવામાં આવેલ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news