અંકલેશ્વરમાં ૫૧૮ કિલો કોકેઈન સાથે ડાયરેક્ટર સહિત ૫ લોકોની ધરપકડ કરવામાં આવી

અંકલેશ્વર: આ કોકેઈન એ જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જાડાયેલું છે, જેના બે મોટા કન્સાઈનમેન્ટ અને દરોડા દરમિયાન દિલ્હીમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ … Read More

આ વાત છે વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા ૬૫ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાની ! જાણો શું કરાયું આ કચરાનું…

વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા ૬૫ મેટ્રિક ટન પ્લાસ્ટિકના કચરાનું કરાયું રિસાયક્લિંગ ૪૩ દિવસ સુધી ચાલેલી સફાઇ ઝૂંબેશ દરમિયાન નીકળેલા કુલ ૬૧૮૦૫ મેટ્રીક ટન કચરા પૈકી ૨૬૮૬૦ મેટ્રીક ટન ભીના … Read More

એએમસીને ૪ મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી, તો કેટલી હશે ઓફલાઇન ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ ૨૦૨૪-૨૪ માટે ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કર્યો છે. મ્યુનિ.તંત્ર અને શાસકો સ્માર્ટ સિટીની ગુલબાંગ વખતોવખત હાંકતા હોય છે. છતાં ચાર … Read More

જામનગરમાં વારસદાર તરીકે અજય જાડેજાને સોંપી પ્રજાની જવાબદારી સોપવામાં આવી

જામનગરઃ જામનગરમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજીના વારસદાર તરીકે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ પત્ર લખી જાહેર કર્યુ છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે જામનગરની પ્રજાની સેવા કરી જવાબદારી ઉઠાવશે, જાડેજાએ મારા … Read More

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કેનાલ સુધીના વિસ્તારમાં નર્કાગારની સ્થિતિ, ઠાસરાનાં ગળતેશ્વર વાડદ ગામમાં..

નડિયાદઃ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર કેનાલ સુધીના વિસ્તારમાં છેલ્લા પખવાડિયાથી કચરો ઉપાડવામાં ન આવતા નર્કાગારની સ્થિતિ સર્જાઈ છે. ગંદકીના લીધે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. … Read More

દહેગામમાં આવેલી ડોક્ટર કેર ફાર્મા કંપનીના માલિક સાથે ૧.૫૪ કરોડની છેતરપિંડી થઈ

દહેગામ ખાતેની ડોક્ટર કેર ફાર્મા કંપનીના માલિક સાથે છેતરપિંડી થઇ છે.અમદાવાદના ડોક્ટરે આથક સંકળામણમાંથી બહાર નીકળવા ગાંધીનગરના દંપતી સહિત ચાર જણાં પાસેથી ૧.૭૫ કરોડ ૧૮ માસની મુદ્દતથી લીધા હતા.જે પેટે … Read More

ખારાઘોડા ગામમાં હિન્દુસ્તાન સોલ્ટ લીમિટેડે ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં દુઃખનો માહોલ

સુરેન્દ્રનગરઃ દસાડાના ખારાઘોડા ગામે રાજાશાહી સમયથી વસવાટ કરતા મીઠા કામદાર રહેણાંક જમીનથી પણ વંચિત રહ્યા છે જેને લઈને અવારનવાર વિવાદ થતો હોય છે ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે … Read More

ગાય બદામી, સફેદ, કાળી હોય, પણ વાદળી ગાય હોય? ના.. હોય.. પણ અંકલેશ્વરમાં જોવા મળી છે વાદળી ગાય…

ગાયને માતા રૂપી દરજ્જો, પણ કેટલાંક કેમિકલ માફિયાઓના પાપે ગાય નર્કાગારમાં રહેવા લાચાર પર્યાવરણને થઈ રહેલા અપાર નુક્શાન સામે જીપીસીબી ક્યાં સુધી શાહમૃગવૃત્તિ વલણ અપનાવશે? જીઆઈડીસીમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક … Read More

ગામડાં-શહેર સ્વચ્છ રહે, સ્વસ્થ રહે તે પૂજ્ય ગાંધીબાપુને આપણી યથાર્થ શ્રદ્ધાંજલિ : મંત્રી બલવંતસિંહ રાજપૂત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી(ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને … Read More

૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ ૧૩૮.૬૮ મીટર સપાટીએ ભરાયો

ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. ડેમની આ ૧૩૮.૬૮ મીટર સપાટીએ કુલ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news