ધોળકા કેડિલા કંપનીના બાથરૂમની અંદર ગેસ કેમ બન્યો? મહિલા કર્મચારીના મોતનું કારણ ક્યારે થશે ઉજાગર?

મોત કયા ગેસના કારણે થયું છે એ પીએમ રિપોર્ટથી સાબિત થઈ શકે છે ડોમેસ્ટિક પાણીની જગ્યાએ અન્ય કેમિકલ વેસ્ટ પાણી ખારકુવામાં વહાવવામાં આવતું તો નથી ને? સંબંઘિત તંત્રના અધિકારીઓ ગેસ બનવા પાછળનું કારણ શું … Read More

કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરનારા દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

રાજ્યમાં બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ એકમો અપૂરતા બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી એકમો દ્વારા રાજ્યમાં હોસ્પિટલો, દવાખાનાઓ અને લેબોરેટરીઓ દ્વારા ઉત્પન્ન થતા બાયોમેડિકલ વેસ્ટ કલેક્ટ કરી તેની નિયમ અનુસાર ટ્રીટમેન્ટ … Read More

બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક આંખ ચકાસણી શિબિરનું આયોજન કરાયું

વડોદરા: બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા આણંદ જીલ્લાના અંકલાવ તાલુકાની જીલોડ પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક આંખ ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6થી 8ના કુલ 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. … Read More

અમદાવાદ એરપોર્ટ પર ભારતના પ્રથમ ખાનગી ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ કરાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ ખાતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુના હસ્તે ‘ઉડાન યાત્રી કાફે’નું ઉદ્ઘાટન  ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રોત્સાહક ઉપસ્થિતિ SVPI એરપોર્ટ પર મુસાફરો … Read More

મોરબીને નવીન હવાઈપટ્ટી ઉપલબ્ધ કરાવવાની કામગીરી પ્રગતિમાં : નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂત

હવાઈપટ્ટીના નિર્માણથી રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે  મોરબી એ સિરામિક ઉદ્યોગો અને અન્ય ઉત્પાદન ક્ષેત્રો માટેનું મુખ્ય કેન્દ્ર છે. આ હવાઈપટ્ટીના-એરપોર્ટના નિર્માણથી આર્થિક વિકાસને સરળ બનાવવા અને મોરબી ખાતે પ્રાદેશિક … Read More

રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં છેલ્લા બે વર્ષમાં ૪૪ વ્યાજ સહાય યોજનાની અરજીઓ મંજૂર કરાઈ

રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાય પેટે બે વર્ષમાં રૂ.૧,૩૧૯ લાખની રકમ ચૂકવાઇ ગુજરાતના ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને વધુ મજબૂત-પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા ‘વ્યાજ સહાય યોજના’ અમલી છે. આ … Read More

જુનાગઢ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં માનવ કલ્યાણ યોજના હેઠળ ૨૪૦૪ લાભાર્થીઓને સહાય ચૂકવાઈ: કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભામાં જુનાગઢ જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલી અરજીઓ સંદર્ભે વિગતો આપતાં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક … Read More

ગેરકાયદેસર દબાણ કરીને ઝીંગા ઉછેર કેન્દ્ર કે ઝીંગા ફાર્મ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરાય છે: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં નવસારી જિલ્લાની જમીનોમાં ગેરકાયદેસર દબાણ કરીને ઝીંગા ઉછેર કેન્દ્ર કે ઝીંગા ફાર્મ ચાલી રહેલ હોવાની રજૂઆતો સંદર્ભે પૂછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગેરકાયદેસર … Read More

દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AAની એકપણ જમીન બીજાને નામે થઈ નથી તેમ, આજે … Read More

ભૂગર્ભજળની માર્ગદર્શિકા અને ભૂનીર એપને લઇને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરાયું

ભૂગર્ભજળને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ અને માહિતી માટે એક નવી ભૂનીર એપ્લિકેશન લૉન્ચ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની એનઓસી સંબંધિત માહિતી ઇચ્છી રહેલા ઉદ્યોગકાર મિત્રો માટે આ સેમિનાર ફળદાયી રહ્યોઃ યોગેશ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news