મહારાષ્ટ્રનો નંદુરબાર રોજ ૩૪.૫૬ લાખ લિટર ઓક્સિજન બનાવી સ્વાવલંબી બન્યો

ગુજરાતને ભલે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન કહેવાતું હોય, પરંતુ વિકાસનો ખરો માપદંડ તો માનવ વિકાસ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ જ છે. આજે કોરોના મહામારીના સમયમાં ગુજરાતની જનતા ઓક્સિજનની વ્યવસ્થા કરવા … Read More

ઇમ્યુનિટી વધારવા નારંગી અને મોસંબીની માંગમાં નોંધપાત્ર વધારો

કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધારવાની જરૂર છે અને તેના માટે વિટામીન સી ખુબ જરૂરી છે મોસંબી  અને નારંગીમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે જેના લીધે નારંગી એને મોસંબીની … Read More

થાણેની પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં લાગી આગ, ૪ દર્દીઓના મોત

કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. જે ચિંતા કરાવે તેવી બાબત છે. હવે થાણેની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. આગની … Read More

રાહતના સમાચાર, ૧૦-૧૫ દિવસમાં થંભી જશે કોરોનાની રોકેટ ગતિ

કોરોનાના સુનામી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યભર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસો પર આગામી ૧૦-૧૫ દિવસમાં લગામ લાગે તેવી તજજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી … Read More

કોરોનાના આવા પ્રારંભિક લક્ષણોની અવગણના જીવલેણ સાબિત થઈ શકે

કોરોના વાયરસના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી સાથે મેળખાતા છે કે તેમાં તફાવતને સમજવું મુશ્કેલ છે. જો કે, એક નવા અહેવાલમાં કોરોના વાયરસના સંપૂર્ણપણે નવા લક્ષણો જાહેર થયા છે. અહેવાલ મુજબ, કોરોના … Read More

હોમિયોપેથિક દવાના ૧૦ લાખ ડોઝનું વિતરણ કરવામાં આવશેઃ સીએમ રૂપાણી

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાનની અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આયુર્વેદિક વસ્તુઓનું વિતરણ કરવાનો ર્નિણય લેવામાં આવે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ૬૦,૦૦૦ કિલો આયુર્વેદિક … Read More

કોરોનાના દર્દી પર ગાયના દુઘ અને આલ્કેન વોટરનો પ્રયોગ

સુરતના સામાન્ય લક્ષણ અને ઓછા ઓક્સીજનની જરૂરિયાતના દર્દીઓ માટે બનાવવામાં આવેલા એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત દર્દીઓ માટે … Read More

અનુલોમ-વિલોમ, પ્રાણાયમ કરવાથી ઓક્સિજનનું લેવલ વધારી શકાય છે

દેશમાં કોરોના સંકટ ભયાનક બન્યું છે, ત્યારે નિષ્ણાતોએ ડોકટરોએ ઓક્સિજન સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો અને ટીપ્સ આપી છે જે તમારા મનમાં ઉભા થયેલા ડરને દૂર કરશે. જાે ઓક્સિજન લેવલ … Read More

કોરોનાનો પ્રકોપ સાથે નવી ઉપાધી, અમદાવાદમાં ‘યલો એલર્ટ’, ૪૪ ડિગ્રીએ જશે તાપમાન

રાજ્યમાં એકતરફ કોરોના મહામારી સતત વધી રહી છે. દૈનિક ૧૪ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હવે કાળઝાળ ગરમીનું પણ આગમન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના … Read More

શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો આ વાતોનું અચૂક ધ્યાન રાખો

કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશમાં હડકંપ મચાવી દીધો છે. હોસ્પિટલોમાં ૈંઝ્રેં બેડ અને ઓક્સિજનની કમીથી પણ દર્દીઓની હાલત ખરાબ છે. તેવામાં હેલ્થ ઓથોરિટીએ લોકોને ઘરે જ શક્ય હોય તો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news