Ayodhya Shree Ram Mandir: ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, ક્યાંક ડીજે, શોભાયાત્રા, ફટાકડા, કિર્તન, તો ક્યાંય પ્રસાદી વહેંચાઈ

અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર શ્રી રામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર … Read More

રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ ન્યાયના માર્ગે થયું છેઃ મોદી

અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ન્યાયના માર્ગ પર થયું હતું અને આ માટે ન્યાયતંત્રના આભારી છીએ કે તેણે ન્યાયની ગરિમાનું રક્ષણ … Read More

ઈરાનના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોરદાર વિસ્ફોટ

તેહરાન: ઈરાનના સેમનાન પ્રાંતના ગરમસર શહેરના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સોમવારે સવારે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ માહિતી અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ આપી હતી. અહેવાલો અનુસાર, વિસ્ફોટનો સ્ત્રોત હજુ સુધી નક્કી કરવામાં આવ્યો … Read More

શ્રી રામલલાની બાળ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન પૂર્ણ

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રી રામ જન્મભૂમિ ખાતે બનેલા ભવ્ય મંદિરમાં શ્રી રામ લલ્લાની બાળ મૂર્તિના અનુષ્ઠાન વિધિ પૂર્ણ કરી. વૈદિક આચાર્ય સુનિલ શાસ્ત્રીના નેતૃત્વમાં 121 પ્રતિષ્ઠિત વિદ્વાનોએ સંજીવની … Read More

અમદાવાદઃ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા, ૧નું મોત

અમદાવાદઃ આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક નજીક જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્‌સ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા હતા. બેઝમેન્ટના કામ … Read More

Ayodhya Ram Mandir: “કાલ પત્ર” ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળની નીચે દફનાવાશે

આજે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. નાગર શૈલીમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલા વિરાજમાન થશે. પીએમ નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન છે. અયોધ્યાના રામ … Read More

ભારતનો વિકાસ દર ૭ ટકા રહેવાની અપેક્ષાઃ રિઝર્વ બેંકના ગવર્નર

ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ઝડપથી ઉભરી રહી છે. જેની અસર એ છે કે ભારત પર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. હાલમાં જ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નર … Read More

થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, ૨૩ લોકોના મોત, અનેક ઘાયલ

થાઈલેન્ડમાં બુધવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ૨૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી … Read More

ACPC ડિપ્લોમા ટૂ ડીગ્રી (D to D) ઈજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષા (DDCET)ના અભ્યાસક્રમમાં સુધારો

અમદાવાદઃ ડીપ્લોમા ઈજનેરી/ફાર્મસી પછીના ડિગ્રી એન્જિનીયરિંગ//ફાર્મસી અભ્યાસર્ક્મોમાં બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં પ્રવેશ લેવા માટે ડીપ્લોમાંથી ડિગ્રી ઈજનેરી/ફાર્મસી બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)ના આધારે મેરીટ બનાવી … Read More

કેડીલાનાં રાજીવ મોદીને દુષ્કર્મ કેસમાં પોલીસે નોટીસ પાઠવી, અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા

અમદાવાદઃ કેડીલાનાં રાજીવ મોદી સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ મામલે અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે પછી સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીને નોટિસ પાઠવવામાં આવી છે. નિવેદન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news