હવામાન વિભાગની આગાહીઃ આ વર્ષે લાંબા ગાળાનો સામાન્ય વરસાદ રહેશે

નવીદિલ્હી: અગાઉના વર્ષોમાં ચોમાસાએ દેશના ઘણા ભાગોમાં ખાધ સર્જી હતી. સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે ચોમાસું આરામથી બેસી જશે. ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં ભારે વરસાદ … Read More

અયોધ્યામાં સૂર્ય તિલક કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‌યું

અયોધ્યા: રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે … Read More

એક્સપ્રેસ વે પર બિલોદરા ગામ નજીક ગોઝારા માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત

અમદાવાદ:  ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ગ્રામીણ વિસ્તારમાં બુધવારે એક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આજે બપોરે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બિલોદરા ગામ નજીક એક અનિયંત્રિત … Read More

Loksabha Elections 2024 : આજ સાંજથી 102 લોકસભા સીટો પર પ્રચારના પડઘમ થઈ જશે શાંત

નવી દિલ્હી:  શુક્રવાર, 19 એપ્રિલના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે (બુધવાર) સાંજે સમાપ્ત થશે. નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 … Read More

રામનવમીઃ મર્યાદા પુરૂષોતમ ભગવાન રામને પ્રસન્ન કરવા તેમની મનપસંદ વાનગીઓનો ભોગ ચઢાવવો જોઈએ

આ વર્ષે રામ નવમી નો તહેવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૪, બુધવારના રોજ છે, વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો … Read More

બિકાનેર વિસ્તારમાં સવારે જમીનને જોતા ગામ લોકો થયાં સ્તબ્ધ

શ્રીગંગાનગર:  રાજસ્થાનના બિકાનેરના લુણકરણસર વિસ્તારમાં એક ખેતરમાં લગભગ એક વીઘા જમીન અચાનક ઘસી ગઈ. સોમવારે મધરાતે બનેલી આ ઘટના આજે સવારે ગ્રામજનોએ ધસેલી જમીન જોઈ ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા … Read More

અવકાશના કાટમાળને પહોંચી વળવા એજન્સીઓ વચ્ચે સંકલન જરૂરીઃ સોમનાથ

બેંગલુરુ:  અવકાશના કાટમાળ અને અવકાશ ટ્રાફિકને કારણે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને, ભારતીય અવકાશ સંસ્થા (ઇસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે મંગળવારે અવકાશ એજન્સીઓ અને સંસ્થાઓ વચ્ચે સંકલન અને સહકાર વધારવાના મહત્વ … Read More

Weather Update: ૧૦થી ૧૨ મે સુધીમાં દેશમાં આંધીવંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે

અમદાવાદ: ગુજરાતમાં હવે બારેમાસ ચોમાસું જેવી સ્થિતિ રહે છે. વર્ષના વચલા દહાડે ગમે ત્યારે કમોસમી વરસાદ આવી ચઢે છે. આવામાં ખરૂ ચોમાસું કેવુ જશે તે વધુ મહત્વનું છે. વર્ષ ૨૦૨૪ … Read More

ભારતમાં લગભગ 70 લાખ લોકો પાર્કિન્સન રોગથી પ્રભાવિતઃ અભ્યાસ

અંદાજિત વૈશ્વિક વ્યાપ 40 વર્ષથી વધુ ઉંમરના 100,000 લોકો દીઠ 94 કેસ લગભગ 1.4:1 ના ગુણોત્તરથી પુરૂષોને મહિલાઓ કરતાં પાર્કિન્સન્સનું જોખમ વધારે પાર્કિન્સન્સના ત્રણ મુખ્ય લક્ષણોમાં ધ્રુજારી, બ્રેડીકીનેશિયા અને કઠોરતાનો … Read More

સુએજ ફાર્મના ટેક્સટાઇલ એકમો દ્વારા જીપીસીબીના આશીર્વાદથી છોડવામાં આવી રહેલ એસિડિક ગંદુ પાણી

જે ટેક્સટાઇલ એકમો ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા હતા તેઓ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે અમદાવાદઃ ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા ટેક્સટાઇલ એકમોએ સુએઝ ફાર્મ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news