હિમાચલ પ્રદેશના પહાડી રાજ્ય મંડીમાં વાદળ ફાટ્યું
દિલ્હી અને મુંબઈ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. હરિયાણાના પંચકુલામાં એક કાર નદીમાં વહી ગઈ હતી. તે જ સમયે, મુંબઈના વિલે પાર્લેમાં બિલ્ડિંગનો ભાગ પડવાને કારણે … Read More
દિલ્હી અને મુંબઈ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. હરિયાણાના પંચકુલામાં એક કાર નદીમાં વહી ગઈ હતી. તે જ સમયે, મુંબઈના વિલે પાર્લેમાં બિલ્ડિંગનો ભાગ પડવાને કારણે … Read More
દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. ત્યારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ સમયે હવે ઉત્તરાખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદનું … Read More
દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે DERC એ PPAC (પાવર પરચેઝ એગ્રીમેન્ટ કોસ્ટ) દ્વારા વીજળીના દરમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે દિલ્હીમાં વીજળીનો દર ૧૦ ટકા મોંઘો થશે. … Read More
અમદાવાદ: જન્મદિવસની ઉજવણીને લાંબા સમય સુધી યાદગાર કેવી રીતે બનાવી શકાય તે જાણવું હોય તો આ ખૂબ જ પ્રશંસનીય અને આવકાર્ય રીતે ઉજવાયેલો જન્મદિવસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિગતે જાણીએ … Read More
ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે ગુરુવારે રાજકોટના નાના માવા ચોક ખાતે યોજાયેલી જાહેર સભામાં નિવેદન આપ્યુ છે કે વર્ષો પહેલા વિદેશી પ્રવાસીઓ ભારતમાં તાજમહેલ જોવા માટે આવતા હતા.જો કે … Read More
રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે બિપરજોય વાવાઝોડા બાદ ખેતી,પશુપાલકો તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે આજરોજ … Read More
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈ સરકારની સહાયની જાહેરાત, રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે.જેમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકાર ૭૦૦૦ રૂપિયા ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન … Read More
ગાંધીનગર ખાતેથી પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ જૈવિક સંસ્થા દ્વારા જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો મુજબ ઉત્પાદન કરાયેલી ગળસૂંઢાની રસીના પ્રથમ જથ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પશુપાલન ખાતા હેઠળની ગાંધીનગર … Read More
તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના દસથી વધારે જિલ્લાઓનાં ગામડાઓમાં વીજપુરવઠાને અસર થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મોનિટરીંગ હેઠળ વીજતંત્ર દ્વારા યુદ્ધના … Read More
બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆતમાં હજુ સમય લાગશે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૫ દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ બિપરજોય … Read More