ગુજરાત સરકાર બિપરજોય વાવાઝોડાને લઈ રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય અપાશે

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈ સરકારની સહાયની જાહેરાત, રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે.જેમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકાર ૭૦૦૦ રૂપિયા ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન … Read More