ઉત્તરપ્રદેશમાં લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી ૯નાં મોત, હેલ્પલાઈન નંબર કરાયો જાહેર
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી ૯ લોકોનું મોત થયું હતું. દીવાલ પડવાથી … Read More