કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ” સેમીનાર 

તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે – કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ઓડોટોરિયમ હોલ, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર … Read More

અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે રૂ. ૧૪૫ કરોડ ફાળવવાની મંજૂરી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ … Read More

એપીએમસી અને હોમિયોપેથીક કોલેજ, સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

બ્લડ ડોનેશન કરનાર મહાનુભાવોને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા સન્માનિત કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન એટલે સદ્દભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃત્તિ સંવર્ધનને લગતા અભિયાનનો પ્રારંભ થયો છે. … Read More

સિદ્ધપુરના બિલિયા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજ્ય સરકારની યોજનાનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે વૃક્ષ વાવી … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે બસ સ્ટેશનની સફાઈ કરી પાટણ જીલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’નો કરાવ્યો પ્રારંભ

સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કર્મીઓની સેવાઓને બિરદાવતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં … Read More

સિદ્ધપુર ખાતેથી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત

તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના રંગે રંગાયું સિદ્ધપુર તિરંગા યાત્રા દરમ્યાન “વંદે માતરમ્ અને ભારત માતા કી જય”ના જયઘોષથી ગુંજ્યું સિદ્ધપુર ************************************************************************************************ પાટણઃ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં … Read More

“વન મહોત્સવ એટલે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ” – મંત્રી બલવંતસિંહ રાજપુત

પાટણ : કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા રાજયકક્ષાના 75માં વન મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે જિલ્લા કક્ષાના #VanMahotsav2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ  સાથે જ … Read More

કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં સિદ્ધપુર મુકામે સિટી સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું ઇ લોકાર્પણ

સિદ્ધપુર મુકામે સિવિક સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થશે.- કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત   પાટણ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે ડીંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું લોકાર્પણ કરાયું

ગુજરાત સરકારની ખાસ અંગભૂત યોજના હેઠળ નિર્માણ થયેલ પાણીની ઊંચી ટાંકીનું નામ આશાબા વારિગૃહ રખાયું પાટણ: પાટણ જિલ્લાનાં સિદ્ધપુર તાલુકામાં આવેલ ડીંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા “એક પેડ મા કે નામ” કેમ્પેઇન અંતર્ગત વૃક્ષોનાં રોપા અને પાંજરાઓનું વિતરણ

સિદ્ધપુર એ.પી.એમ.સી ખાતે આયોજીત કાર્યક્રમમાં 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરાયું “આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કરીએ”: મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણઃ ખેતીવાડી ઉત્તપન્ન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news