કચ્છનાં દરિયાકિનારે ૧૨ જૂનથી ૧૬ જૂન સુધી કલમ ૧૪૪ લાગુ

ગુજરાતમાં ધીરે ધીરે બિપરજોય વાવાઝોડાનું સંકટ વધી રહ્યુ છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. ૧૨ જૂનથી … Read More

૧ મે મહારાષ્ટ્ર દિવસ ઉપર આતંકવાદી હુમલાની આશંકા,કલમ ધારા ૧૪૪ લાગુ

મુંબઈમાં ૧ મેના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસર પર આતંકવાદી હુમલો થવાની આશંકા જતાવાઈ રહી છે. પરેડ દરમિયાન આતંકવાદી અને અસામાજિક તત્વો હુમલો કરી શકે છે તેવી માહિતી મળી રહી છે. … Read More