કચ્છનાં દરિયાકિનારે ૧૨ જૂનથી ૧૬ જૂન સુધી કલમ ૧૪૪ લાગુ

ગુજરાતમાં ધીરે ધીરે બિપરજોય વાવાઝોડાનું સંકટ વધી રહ્યુ છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. ૧૨ જૂનથી … Read More