પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગનાં શહેરોમાં ઘરો મોંઘા થયાઃ NHB હાઉસિંગ રિપોર્ટ

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ જેવા આઠ મોટા મહાનગરો સહિત 50 મોટા શહેરોમાંથી 43માં મકાનોની કિંમતોમાં વધારો થયો છે.  … Read More

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા પાંખ દ્વારા મોરબી જિલ્લા અને તાલુકાના પ્રમુખની વરણી કરવામાં આવી

મોરબીઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 45 વર્ષથી નીચેના યુવાઓ માટે એક વિશેષ યુવા પાંખની સ્થાપના કરવામાં આવી છે. આ યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ઝાલા છે. આ યુવા … Read More

રાજકોટમાં આજી-૨ ડેમના ૪ દરવાજા ખોલાયા

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્ય ભરમાં વરસાદ વરસ્યો છે. અને સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે આજી … Read More

રાજકોટમાં ફર્નિચરના શો રૂમમાં ભીષણ આગથી નુક્શાન

રાજકોટમાં એક ફર્નિચરના શો રુમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મવડી વિસ્તારના આંનદ બંગલા ચોક નજીક આવેલા રાજકમલ ફર્નિચરના શો રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. લાકડાના ફર્નિચરના … Read More

રાજકોટમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ બેડા અને ડોલ સાથે વિરોધ દર્શાવ્યો

રાજકોટના વધુ એક વોર્ડમાં પાણીની પારાયણ શરૂ થઇ છે. ચોમાસું પાછું ઠેલાવવાની આગાહી વચ્ચે પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વોર્ડ નંબર ૧૧ના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં લોકોને પાણી ન મળતા … Read More

ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજકોટમાં ૨૪ થી ૨૮ મે રાષ્ટ્રીય કક્ષાનો ‘ગૌ ટેક’ એક્સ્પો યોજાશે

ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૨૪ થી ૨૮ મે દરમિયાન ‘ગૌ ટેક’ (ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન)નું આયોજન જી.સી.સી.આઈ. દ્વારા કરવામાં આવ્યું … Read More

મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન મિટિંગ યોજાઈ

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ રાજકોટ: રાજકોટના સર્કીટ હાઉસ ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન ઝૂમ મિટિંગ યોજાઈ હતી. આ … Read More

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં રૂ. ૯૮.૨૮ લાખનો ખર્ચે ૮૨૨ શૌચાલય બનાવાયા

રાજ્યની ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત કેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે તેની વિગતો ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ … Read More

રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગમાં એક બાદ એક કરી ૩ માળ સળગી ઉઠ્યા, ફર્નિચરનો સમાન રાખ, બે કલાકે કાબુ મેળવ્યો

રાજકોટ શહેરમાં નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોક નજીક આવેલ નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં એક બાદ એક ૩ માળ સળગી ઉઠ્‌યા હતા. જેને પગલે ફાયર બ્રિગેડનો … Read More

રાજકોટમાં રાજ્યપાલે ૧૦ હજાર ખેડૂતોને સંબોધ્યા, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી

રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થતિ રહ્યા હતા અને તેમણે ખેડૂત સંમેલનમાં૧૦ હજાર ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news