સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં રૂ. ૯૮.૨૮ લાખનો ખર્ચે ૮૨૨ શૌચાલય બનાવાયા

રાજ્યની ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત કેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે તેની વિગતો ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ … Read More