અસમમાં પૂરના વિકરાળ સ્વરૂપ લેતા ૩ના મોત
અસમ અને પડોશી રાજ્યો (મેઘાલય, અને અરૂણાચલ પ્રદેશ) માં ગત કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ, ઘણી નદીઓના જળ સ્તર ધીમે ધીમે વધી રહ્યા છે અને કોપિલી નદીનું પાણી ખતરાના નિશાન … Read More
અસમ અને પડોશી રાજ્યો (મેઘાલય, અને અરૂણાચલ પ્રદેશ) માં ગત કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ, ઘણી નદીઓના જળ સ્તર ધીમે ધીમે વધી રહ્યા છે અને કોપિલી નદીનું પાણી ખતરાના નિશાન … Read More
ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાનની અસર દક્ષિણ પૂર્વ અને તેની નજીક પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં, કાર નિકોબાર (નિકોબાર દ્વિપ સમૂહ) થી લગભગ ૬૧૦ કિમી ઉત્તર પશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી ૫૦૦ … Read More
ભારે ગરમીના કારણે લોકો પરેશાન જોવા મળીરહ્યા છે. ત્યારે સતત વધી રહેલી ગરમીના કારણે અનેક જિલ્લાઓમાં પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ છે, જેના કારણે હવામાન અનેપાણીના અભાવે સામાન્ય માણસની … Read More
ગાંધીનગર :રાજ્યમાં બુધવાર અને ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામે ૧૨થી વધુ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને … Read More
નેશનલ રજીસ્ટ્રેશન ઓફ લાર્જ ડેમના રિપોર્ટ મુજબ, દેશના કુલ ૫૭૪૫ પૈકી ૬૩૨ જળાશયો (૧૧%) ગુજરાતમાં છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ દેશમાં સૌથી વધુ જળાશયોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. રાજ્યના ૬૩૨ … Read More
ઊના અને ગીરગઢડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. અને ઊનામાં ૩ મીમી જ્યારે ગીરગઢડામાં ૧ મીમી નોંધાયો હતો. અને ઘંઉ, ડુંગળી, ચણા, આંબાવાડીઓમાં નુકસાન થયું હતું. … Read More
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આગામી ૫ દિવસમાં હળવા અને જોરદાર પવન સાથે તૂટક તૂટક મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જો કે, ૦૯ જાન્યુઆરી પછી હળવા વરસાદી … Read More
ભારે વરસાદને કારણે રાજધાની ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ અને તેની આસપાસના કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. … Read More
હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાત ના વાતાવરણ માં પલટો જોવ અમાડ્યો છે, રાજકોટ જિલ્લામાં બે દિવસથી કોઈ હિલ સ્ટેશન બની ગયું તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે જસદણ … Read More
ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી ૫ દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયામાં માછીમારી કરવા માટે ન જવાની સલાહ આપી છે. તે સિવાય આગામી ૫ દિવસ સુધી … Read More