અમદાવાદના બલોલનગર ચાર રસ્તા પાસે વિશાળ ભુવો પડતા રાહદારીઓ પરેશાન

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ભુવા પડવાની શરૂઆત થઇ હતી. અત્યાર સુધીમાં શહેરમાં ૭૦થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ છે ત્યારે શહેરના … Read More

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો છે, તો ૨૪ કલાકમાં ટકાવારી પ્રમાણે જોઈએ તો સાબરકાંઠામાં ૭૪ વરસાદ નોંધાયો હતો. તો ચોમાસાની સીઝનનો ઇડરમાં ૧૦૩, ખેડબ્રહ્મામાં ૮૬, તલોદ ૭૩, … Read More

સરખેજ- મકરબા વિસ્તારમાં ૨ ઈંચ વરસાદ પડ્યો

સ્વતંત્રતા પર્વ પર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ ૧૭મીને સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ … Read More

સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૫.૭૯ મીટરે પહોંચી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોના ભરાઈ ગયા છે. ત્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ૧૮ ગેટ ખોલી ૩ લાખ ૨૫ હજાર ક્યુસેક પાણી છોડાતાં સરદાર … Read More

ગુજરાતના ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે … Read More

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ અપાયું

પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લાઓનું વહીવટી તંત્ર જો ડિપ્રેશન વધુ તીવ્ર બને તો કોઈપણ પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યું છે, કેમ કે ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે, … Read More

ગીર સોમનાથમાં રેડ એલર્ટ વચ્ચે સુત્રાપાડામાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો

હવમાન વિભાગે અને આવતીકાલ બે દિવસ ગીર સોમનાથ જિલ્લા માટે રેડ એલર્ટ આપી ભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી. જેની અસર વર્તાતી જિલ્લાના સુત્રાપાડા પંથકમાં જોવા મળી હોય તેમ સવારે … Read More

ડભોઈમાં ૭ ઈંચ, કરજણમાં ૬ઈંચથી જળબંબાકાર

વડોદરા જિલ્લામાં પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને તમામ તાલુકાઓમાં હળવેથી ભારે વરસાદ થયો હતો. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઉપરોક્ત સમય … Read More

રાજકોટમાં ૯ ઈંચ વરસાદ પડતાં રસ્તાઓમાં પાણી જ પાણી

રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી … Read More

વલસાડનો કૈલાશ રોડ પરનો પુલ પાણીમાં ડૂબ્યો

ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news