અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદમાં ચોમાસાની શરુઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શરદી-તાવ, ઝાડા ઉલ્ટી સહિતના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં રોગચાળાની વાત કરીએ તો … Read More

ગુલાબનગરમાં વરસાદી પાણી નિકાલ માટે તંત્ર દોડ્યા

જામનગરના ગુલાબનગર વિસ્તારના કોર્પોરેટર અને ડે. મેયર તપન પરમારે કમિશનરને રજૂઆત કરતા કમિશનર વિજય ખરાડી, સિટી એન્જિનિયર શૈલેષ જોષી સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી જઈ ત્યાંના લોકોની તકલીફો જાણી હતી. … Read More

અમદાવાદ શહેર આરોગ્ય વિભાગની મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી : ૩૪૯ને નોટીસ આપી

ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગ હવે ઊંઘમાંથી જાગી મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી … Read More