પાલનપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

બનાસકાંઠા જિલ્લાના બે દિવસથી સાંજના સુમારે વરસાદ થતા ખેડૂતોના મુર્જાતાં પાકોને નવ જીવન મળ્યું છે. અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. જે પ્રમાણે મેઘરાજાએ મોડે મોડે પધરામણી … Read More

ઓછા વરસાદના લીધે રાજકોટ વાસીઓને પાણીમાં કાપ મુકાશે

રાજકોટવાસીઓના માથે પાણીનું સંકટ ઘેરાયુ રહ્યું છે, શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમ-૧માં ૨૭ ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી ડેમ-૧માં ૫૦ ટકા પાણી છે. ત્યારે જો … Read More

ઓછા વરસાદના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા

મોન્સૂનમાં પ્રથમ બ્રેક જુલાઈમાં જોવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનમાં બીજો બ્રેક મોન્સૂન ફેઝ આવ્યો. નબળા વરસાદને કારણે સમગ્ર ભારતમાં સીઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર … Read More

નવસારી, સુરત, ડાંગ, તાપી જિલ્લામાં ૫.૭ ઇંચ સુધી વરસાદ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડીમાં ૬.૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે ડાંગ … Read More

ગુજરાતમાં ફરીવાર મેઘરાજાની એન્ટ્રી : લોકોમાં ખુશીનું વાતાવરણ

સામાન્ય વરસાદ પડતા જ અમદાવાદના રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. બુધવારે મોડી રાત્રે પડેલા વરસાદના પગલે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા દ્રશ્યો નજરે પડ્યા છે. સામાન્ય વરસાદમાં પણ … Read More

ગુજરાતમાં બ્રેક બાદ મેહુલિયાનું ધમાકેદાર આગમન, અનેક જિલ્લામા વરસાદ પડ્યો

ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનરાગમન થયુ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગરમીમાંથી રાહત મળતા લોકો ઝૂમી ઉઠ્‌યા છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં … Read More

૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકર વિસ્તારને પાણી મળશે

દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને ૪ લાખ ૬૯ હજાર ૩૦૦ એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કરેલ છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને … Read More

જો હજુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઉભું થશે

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળ સંકટ ઉભું થવાની દહેશત છે. ત્યારે સરકારે પણ ૫૬ ડેમોમાં પીવાનું પાણી ૩૦ સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઉભો પાક બચાવવા સિંચાઈ માટે … Read More

૫૬ જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઈ માટે અપાશે પાણી

રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસાન હિતકારી ર્નિણયથી ૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકરને સિંચાઇ પાણી મળે છે. પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં … Read More

આનંદોઃ ૧૭થી ૨૩ દરમ્યાન રાજ્યમાં વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજા રિસાયા છે, રાજ્યમાં હાલ વરસાદ ન પડવાના કારણે ચારેબાજુ પરિસ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ પણ ખરાબ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news