ગાંધીધામમાં મીઠીરોહર ગામ નજીક વેલ્ડિંગ કરતાં સમયે ગેસનું ટેન્કર ફાટી જતાં બ્લાસ્ટ, એકનું મોત

ગાંધીધામ: ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર ગામ નજીક હાઇવે ઉપર બપોરે એક ગેસ ભરેલા ટેન્કરમાં જારદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરતાં સમયે બની … Read More

કંડલામાં બનેલી ઘટનામાં સેફટી ઈન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએઃ મજદુર અધિકાર મંચ

ભુજનાં ભચાઉ તાલુકામાં જ બે વર્ષમાં ૨૭ શ્રમજીવીનો અકસ્માતનાં કારણે મૃત્યું થયાં ભુજ: કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની … Read More

કંડલાની એગ્રોટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન ૫ શ્રમિકોનો મોત

કંડલાની એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૫ લોકોના મોત કંડલા: ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોમાં હવે જાણે નવાઈ જ રહી નથી. કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા … Read More

કચ્છઃ અંજાર નજીક આવેલી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇઝ બનાવતી કંપનીમાં ભીષણ આગ

ભુજઃ અંજાર- ગાધીધામ નજીક આવેલી જીન્સ કંપનીમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇઝ બનાવતી જીન્સ કંપનીમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા … Read More

કચ્છના મુન્દ્રા પાસે આવેલી કંપનીમાં ચિમની રિપેરિંગ દરમિયાન લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત

મુંદ્રાઃ કચ્છના મુન્દ્રા પાસે આવેલી નીલકંઠ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, ચિમની રિપેરિંગ દરમિયાન અચાનક જ લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ૧ … Read More

૭૮મુ સ્વાતંત્ર્ય પર્વઃ ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કચ્છના ગાંધીધામ ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

તિરંગાને સલામી આપીને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત ૦૦૦૦ ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત અનેક વીરોના બલિદાનથી પ્રાપ્ત થયેલી આઝાદીનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકોની ફરજ કચ્છના લોકોએ હંમેશા … Read More

799 ચોરસ કિલોમીટર સાથે રાજ્યનો કચ્છ જિલ્લો મેન્ગ્રોવ કવરમાં અગ્રેસર

ગાંધીનગર: ગુજરાતે છેલ્લા 3 દાયકાઓમાં મેન્ગ્રોવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે પર્યાવરણીય સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. … Read More

કચ્છઃ પુરાતાત્વિક ખોદકામથી ૫૨૦૦ વર્ષ જૂની હડપ્પાકાલીન વસ્તી હોવાનું સામે આવ્યું

કચ્છઃ ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામની બહારના વિસ્તારમાં ખોદકામ દરમિયાન ૫૦૦ કબરવાળા એક સામૂહિક કબ્રસ્તાન વિશે ખબર પડી હતી. આ ખોદકામ ૨૦૧૮-૧૯માં કેરલ યૂનિવર્સિટી અને કચ્છ યૂનિવર્સિટીના પુરતત્વવિદોએ સાથે … Read More

રાજ્યમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા ડ્રોન દ્વારા ચેરના બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ચેર વૃક્ષના વાવેતર અને સંરક્ષણમાં દેશમાં પશ્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા … Read More

ભારતમાં પ્રથમવાર કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ

ભારતમાં સૌપ્રથમવાર “સમુદ્રી સીમા દર્શન”નું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાવતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી કચ્છના લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news