છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

દુર્ગ:  છત્તીસગઢના દુર્ગ જિલ્લાના કુમ્હારીને અડીને આવેલા ગામ અકોલામાં સ્થિત હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે … Read More

આંધ્રમાં ફાર્મા યુનિટમાં વિસ્ફોટ, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

અનાકાપલ્લે:  આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આજે બુધવારે અચ્યુથાપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 કામદારોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. … Read More

ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટનામાં પીળા રંગના ધૂમાડાથી ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ

અંકલેશ્વરઃ ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ગભરાટ ફેલાયો હતો. કેમિકલ લિકેજ થતાં પીળા રંગના ઘાટા ધૂમાડાના ગોટા હવામાં ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ … Read More

કચ્છના મુન્દ્રા પાસે આવેલી કંપનીમાં ચિમની રિપેરિંગ દરમિયાન લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત

મુંદ્રાઃ કચ્છના મુન્દ્રા પાસે આવેલી નીલકંઠ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, ચિમની રિપેરિંગ દરમિયાન અચાનક જ લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ૧ … Read More

બ્રેકિંગઃ અમદાવાદની પીરાણા રોડ પર આવેલી કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, 11થી વધુ ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદના પીરાણા ગેટ પાસે આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાનો કોલ મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોહંચ્યો હતો અને હાલ આગ પર કાબૂ મેળવવાનો … Read More

ભારત રસાયણ લિમિટેડને NGT દ્વારા 13.50 કરોડનો દંડ ફટકારાયો

ઔદ્યોગિક અકસ્માતોથી થતા પર્યાવરણને નુક્શાનના સંબંધમાં એનજીટીએ 29 મેના રોજ ઐતિહાસિક ચૂકાદો આપ્યો અરજદાર અને વરિષ્ઠ પત્રકાર આદિત્યસિંહ ચૌહાનના વકીલ એ કે સિંહે આ કેસ સંબંધિત જટિલ નિયમનકારી માળખાને સમજવા … Read More

ગનપાઉડર ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ; ૧ મોત, ૬થી વધુ લોકો ઘાયલ

બેમેત્રા: છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો અને બાદમાં આ ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી. આગની ઘટના બેમેત્રા જિલ્લાથી ૭૦ કિલોમીટર દૂર બોરસી નામના ગામમાં … Read More

ડોમ્બિવલી એમઆઈડીસીમાં અમુદાન કેમિકલ કંપનીમાં બોઈલર ફાટ્યું, ૪ લોકોના મોત

બોઇલરમાં વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસના લોકો ખૂબ ડરી ગયા હતા ૨ કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો આગ અને કામદારોના જાનહાનિની ઘટનાઓ વારંવાર કેમ બને છે તે શોધવાની જરૂર … Read More

TNPLની કેમિકલ ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણને કારણે બે લોકોના મોત

ચેન્નાઈ:  મંગળવારે તમિલનાડુના ઉત્તરીય ઉપનગર મનાલીમાં તમિલનાડુ પેટ્રોપ્રોડક્ટ્સ લિમિટેડ (TNPL)ના પરિસરમાં ખાલી કેમિકલ ટેન્ક સાફ કરતી વખતે બે કોન્ટ્રાક્ટ કામદારો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ટેન્કોનો ઉપયોગ કેમિકલ બેન્ઝીન … Read More

મોરબીમાં ફેક્ટરીમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો

મોરબી, 04 એપ્રિલ (યુએનઆઈ) ગુજરાતના મોરબી તાલુકા વિસ્તારમાં ગુરુવારે પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી હતી . ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ ગુરુવારે જણાવ્યું હતું કે જાંબુડિયા ગામ નજીક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news