ગાંધીનગરના સેક્ટર-૨૫માં ગંદકીનું સામ્રાજ્ય ગટરના પાણી ફરી વળ્યા

લોકો આડેધડ કામગીરીર કરે છે જેને લીધે સ્થાનિક લોકો પરેશાન થાય છે એ પછી સરકાર હોય કોન્ટ્રાક્ટર હોય કે સ્થાનિક કામગીરી કરનાર પોતાના મકાન, બિલ્ડીંગ અને કારખાના ફેક્ટરીને ઉભી કરવા … Read More

ગાંધીનગરના વિવેકાનંદનગર વસાહતમાં ગટર ઉભરાતા પાણી ચારેકોર અનેક વાર રજૂઆત થતાં તંત્ર મૌન

પાટનગર ગાંધીનગરમાં આવેલ સેક્ટર-૨૫ જીઆઈડીસીની અંદર બનાવેલ વિવેકાનંદનગર જે  ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે જે પાંચ વર્ષ કરતા વધારે સમયથી ૮૦૦ પરિવાર અહિંયા વસવાટ કરે છે. ત્યારે વસાહતની … Read More

દહેજ નાશ પામેલા રસાયણો, ખેડૂતો ક્રોધિત

ભરૂચ જિલ્લામાં દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રદેશ અને દહેજ અને વિલાયતનાં ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમો (GIDCs) માં અત્યંત જોખમી મેગા કેમિકલ ઉત્પાદક કંપનીઓ છે. ઉદ્યોગો મોટે ભાગે જંતુનાશકો, … Read More

જીઆઈડીસી અને શહેરના પૂર્વ ભાગમાં અન્ય ફેક્ટરીઓને ટ્રીટ કરેલું ડ્રેનેજ પાણી આપવાની યોજના વિશ્વ બેંકની મંજૂરી બાદ થશે સાકાર

શુદ્ધ પાણીનો ઉપયોગ બંધ કરીને જીઆઈડીસી અને શહેરના પૂર્વ ભાગમાં અન્ય ફેક્ટરીઓને ટ્રીટ કરેલું ડ્રેનેજ પાણી આપવાની યોજના વિશ્વ બેંકની મંજૂરી બાદ સાકાર થશે. AMC એન્જિનિયરિંગ વિભાગ જે ભૂગર્ભજળ અને … Read More

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે વટવામાં ભારતના પ્રથમ આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનું વર્ચુઅલ લોકાર્પણ

સમગ્ર દેશમાં ગુજરાત અદ્યતન ટેક્નોલોજીને અપનાવવામાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. વિશેષ રીતે પર્યાવરણ સંરક્ષણ બાબતને ધ્યાનમાં રાખી નવીન ટેક્નોલોજીને હંમેશા ગુજરાતમાં આવકાર મળી છે, ત્યારે આજે તારીખ 25 જૂનના … Read More

વડોદરા જિલ્લાના કરજણના લાકોદરા પાસે આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મિલમાં ભીષણ આગથી અફરાતફરી મચી

કરજણ તાલુકાના લાકોદરામાં આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મીલ પ્રાઇવેટ લિમિટેડમાં મોડી સાંજે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે 28 મેના રોજ મોડી સાંજે લાગેલી … Read More

હળવદમાં આગની દુર્ઘટનાના વિસ્થાપિત શ્રમિક પરિવારોની વહારે આવી સંસ્થાઓ

હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ ૨૨૦ સબ સ્ટેશનની બાજુમાં સાત જેટલા ઝૂંપડામાં આગ લાગતા આ સાતેય ઝુંપડા સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયા હતા. જેથી શ્રમીક પરિવારને ઉપર આભ અને નીચે ધરતી જ … Read More

જીઆઈડીસીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સાત ઝુંપડા થયા ભસ્મીભૂત

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જીઈબીના … Read More

પાંડેસરામાં આવેલ જીઆઇડીસી કંપની ભીષણ આગઃ ચાર લોકો ઘાયલ

પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા જીઆઇડીસી ખાતે આવે પ્લોટ નં.-૧૬૩ ઉપર આવેલ પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા … Read More

ઔદ્યોગિક વિસ્તારમાં દુર્ઘટનાઓને રોકવા માટે બનશે સોફ્ટવેર

ભરૂચઃ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં દુર્ઘટનાઓને રોકવા માટે સોફ્ટવેર બનાવવામાં આવશે. આ માટે સરકારની સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કરવામાં આવી ચૂક્યો છે. એસઆરઆઈટીસી કોલેજ દ્વારા એનાલિસિસ માટે પીપીપી સ્તર પર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news