રાજ્યમાં એક મહિનામાં જ ૧,૦૫,૦૦૦ નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં યોજાઈ ગુજરાતમાં કુલ ૭,૭૪,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા રાજ્યની  કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના મોડેલ ફાર્મ બનાવે  :  આચાર્ય દેવવ્રતજી ત્રણ … Read More

સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ, 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના અપાઇ

ગાંધીનગરઃ સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં ટૂંકાગાળામાં 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગ વિભાગની ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી-૨૦૧૨ની … Read More

પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગમાં સહકાર આપવા સહકારી ક્ષેત્રના આગેવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અપીલ

દરેક પરિવાર પાસે ફેમિલી ડોક્ટર હોય છે એમ પ્રાકૃતિક ફેમિલી ખેડૂત પણ હશે તો ફેમિલી ડોક્ટરની જરૂર ઓછી પડશે : આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર-સજભવનમાં સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે પાતિક કૃષિ પરિસંવાદ … Read More

આજે ગુજરાતના ૭.૧૩ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, ત્રણ માસમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોને અપાઈ તાલીમ

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બે તદ્દન અલગ બાબતો, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ એ સમયની જરૂરિયાત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં ઉપસ્થિત વિવિધ … Read More

વરસાદ અપડેટઃ ઇડરમાં સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ, રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૬૯ ટકા, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૦૭ ટકા વરસાદ નોંધાયો ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો છે. સાંબરકાંઠાના ઇડરમાં … Read More

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં આગ લાગતાં ફર્નિચર અને દસ્તાવેજો બળીને ખાક

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટનાથી અફડાતફડી મચી ગઇ છે. ગાંધીનગરના જુના સચિવાલયમાં આગની ઘટના ઘટતા જ તાબડતોડ આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, માહિતી … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય

૬૧ કિ.મીટર મુખ્ય  પાઇપ લાઈન  સહિત ૧૯૬ કિલોમીટર લંબાઈની પાઇપ લાઈન દ્વારા ર૦૦થી વધુ તળાવો નર્મદા જળથી ભરવા ૧૪૧૧ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા … Read More

ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બીયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બીજ નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-૨૦૨૩ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું … Read More

૨જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ ની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ

ETWG મીટિંગમાં ય્૨૦ સભ્ય દેશોના ૧૦૦ થી વધુ પ્રતિનિધિઓ, ૧૦ વિશેષ આમંત્રિત દેશો અને ૧૪ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી જોવા મળે છે; પ્રતિનિધિઓ ગિફ્ટ સિટી, દાંડી કુટીર અને મોઢેરાની મુલાકાત લીધી … Read More

ગુજરાતના શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂ.૫૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી: શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત

⇒ શ્રમિકોને યોગ્ય વેતન પૂરૂં પાડવા રાજ્ય સરકાર દ્વારા તેમના લઘુતમ વેતનમાં આજસુધીનો સૌથી વધુ ૨૫ ટકા જેટલો વધારો કરાયો: રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ ⇒ ગાંધીનગર ખાતે ૧૧ જેટલી શ્રમયોગી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news