ગાંધીધામનું બસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય બન્યું, મુસાફરો માટે કોઇ જાતની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી

દેશમાં વારંવાર સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવે છે, ત્યારે ગાંધીધામનું બસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. વિડિયો માં જોઇ શકાય છે કે ચારેબાજુ ગંદકીનુ સામ્રાજ્ય છવાયેલુ નજરે પડે છે.  અહીં … Read More