૧ જાન્યુઆરી ૨૦૨૩થી આ ૬ દેશમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે

૧ જાન્યુઆરી ૨૦૨૩થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેઓએ મુસાફરી કરતા પહેલા તેમના રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર … Read More

ગાંધીધામનું બસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય બન્યું, મુસાફરો માટે કોઇ જાતની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી

દેશમાં વારંવાર સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવે છે, ત્યારે ગાંધીધામનું બસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. વિડિયો માં જોઇ શકાય છે કે ચારેબાજુ ગંદકીનુ સામ્રાજ્ય છવાયેલુ નજરે પડે છે.  અહીં … Read More