લખપતના પાન્ધ્રો પાસે અગમ્ય કારણોસર આગ લાગી

ભુજના લખપતના પાન્ધ્રો પાસેના સીમાડામાં કુદરતી ઉગેલા સૂકા ઘાસમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગ વધુ વિકરાળ બને તે પહેલાં સ્થાનિક ઝુઝારદાન ગઢવીએ પાન્ધ્રો વિજ મથકના ફાયર વિભાગનો સંપર્ક … Read More

સુરતના વરાછામાં આગની ઝપેટમાં બે દુકાન સહિત ચાનું કેબિન

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીની બજારમાં આવેલા જીકે ચેમ્બર્સની ફર્નીચરની દુકાન બહાર રાખેલી જૂની ખુરશીઓમાં અચાનક આગ લાગી જતા બે દુકાન સહિત ચાનું કેબિન અને નિંદ્રાવાન ચા-વાળો ઝપેટમાં આવી ગયો … Read More

કમલા બિલ્ડીંગમાં બનેલી આગની ઘટનાની તપાસ માટે કમિટીની રચના

બિલ્ડિંગના ૧૮મા માળે બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર … Read More

પીરાણા પીપળજ રોડ પર રૂના ગોડાઉનમાં આગ લાગી

પીરાણા પીપળજ રોડ પર આવેલા રાકેશ ફેબ્રિક નામના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ૮ ગજરાજ અને એક મિનિ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની … Read More

સુરતના પલસાણાની પ્રોસેસિંગ મિલમાં આગ લાગી

કાપડ પ્રોસેસિંગની મિલમાં આગ લાગતાની સાથે જ આખે આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસની મિલો પણ બંધ કરી … Read More

સુરત ખાતેના પલસાણાની પ્રિન્ટિંગ મિલમાં આગની ઘટના બનવા પામી, આગ પર કાબૂ મેળવવાની કામગીરી યથાવત

પલસાણાના સોમિયા પ્રિન્ટિંગ મિલમાં આગની ઘટના સવારે 3.30 કલાકની આસપાસ લાગી હતી આગ 13 ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે તહેનાત આગ પર કાબૂ મેળવવાની કામગીરી હજુ ચાલુ

મુંબઈના ભાયખલાના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

મુંબઈના ભાયખલામાં લાગેલી આ આગમાં હજુ સુધી કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યા નથી. હાલ ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. જો કે આગ લાગવાનું કારણ … Read More

સચિન ગેસ લીકેજ દુર્ઘટનાઃ ટેન્કરમાંથી ખુલ્લી જગ્યાએ કેટલાક કેમિકલને ડમ્પ કરાયાની તપાસ એજન્સીને આશંકા

સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગુરૂવારે સવારે એક કંપનીમાં ગેસ લીક થવાથી 6 લોકોના મોત થયા છે અને 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી સાત વેન્ટિલેટર પર ગંભીર … Read More

સુરતમાં ઘરના મીટર પેટીમાં આગ લાગી : મીટર બોક્સ બળીને ખાક

સુરતના સલાબતપુરાના એક મકાનની મીટર પેટીમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે સમય સર પાડોશીઓએ ફાયરબ્રિગેડને જાણ કરી દેતા ફાયરના જવાનોએ દોડી આવી આગ કાબૂમાં લઈ લીધી હતી. મંગળવારની … Read More

નરોડા-દહેગામ રોડ પર લાકડાની ફેકટરીમાં ભીષણ આગ

અમદાવાદના નરોડા- દહેગામ રોડ પર આવેલી લાકડાની કેરેટ બનાવતી ફેકટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૧૪ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ઉચ્ચ અધિકારીઓ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news