મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગરમાં 74 માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં 74 માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનનો ઉદ્ઘાટન સમારોહ ઇન્ડોર સ્ટેડિયમ, સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 2036 … Read More

ગત બે વર્ષમાં રાજ્ય સરકારે  ૪૭ હજારથી વધુ MSME એકમોને કુલ રૂ. ૨,૦૮૯ કરોડથી વધુ સહાય ચૂકવી

MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ   ગુજરાતમાં MSMEની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ ૨૫ થી ૩૦ ટકાનો વધારો ગુજરાતની પ્રગતિમાં … Read More

‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે … Read More

અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે રૂ. ૧૪૫ કરોડ ફાળવવાની મંજૂરી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ … Read More

પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરાશે

રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરવામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત રૂ. 112.50 કરોડ રૂપિયા 105 કિલોમીટર લંબાઇમાં રસ્તાના મજબૂતીકરણ માટે ફાળવવા મંજૂરી આપી પ્લાસ્ટિક વેસ્ટના … Read More

૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ ૧૩૮.૬૮ મીટર સપાટીએ ભરાયો

ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. ડેમની આ ૧૩૮.૬૮ મીટર સપાટીએ કુલ … Read More

અરવલ્લી જિલ્લામાં મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામા આવી

અરવલ્લી: આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. ગુજરાતમાં આદિવાસી … Read More

રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર ઉપરાંત મુંબઈ ખાતે હાથશાળ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન

ગરવી ગુર્જરીએ વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યના ૩,૨૦૦ હાથશાળ વણકરો પાસેથી રૂ. ૬૯૦ લાખની હાથશાળ બનાવટો ખરીદી ગત વર્ષે રૂ. ૨૫ કરોડથી વધુની હાથશાળ-હસ્તકલા બનાવટોનું વિક્રમી વેચાણ કરી ગરવી ગુર્જરીએ ગામડામાં વસતા … Read More

માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભ મેળવવા ઇચ્છુક કારીગરો માટે ઇ-કુટીર પોર્ટલ ખુલ્લું મૂકાયું

નાના ધંધા-રોજગાર કરતા કારીગરોની લાગણીને ધ્યાને રાખીને જરૂરી સુધારા સાથે સંવર્ધિત “માનવ કલ્યાણ યોજના ૨.૦” અમલમાં મૂકાઇ નવી યોજના અંતર્ગત નાના કારીગરોને પોતાના મનપસંદ સાધન-ઓજારોની ટૂલકીટ ખરીદવા માટે ઇ-વાઉચર અપાશે: … Read More

કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં સિદ્ધપુર મુકામે સિટી સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું ઇ લોકાર્પણ

સિદ્ધપુર મુકામે સિવિક સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થશે.- કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત   પાટણ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news