હવે અમદાવાદમાં બર્ડ ફ્લૂઃ મણિનગરમાં આકાશમાંથી બગલો પટકાતા મોત

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના મણિનગરમાં ગોરના કુવા નજીક આકાશમાંથી ઉડતો બગલો અચાનક નીચે ઢળી પડતા લોકો પણ ભયભીત બન્યા છે. … Read More

ડાંગ જિલ્લા માં બર્ડફલૂ નો પગ પેસારોઃ તંત્રએ પુષ્ટિ કરતાં ભયનો માહોલ

ડાંગ જિલ્લા માં બર્ડફલૂ નો પગ પેસારો થઈ ચૂક્યો છે. ડાંગ જિલ્લાના સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે જંગલ વિસ્તાર માં કાગડાના મોત થયા હતા. ત્યારબાદ બે કાગડાના મૃતદેહોને તપાસ અર્થે ભોપાલ … Read More

પક્ષીઓને બચાવનારા એનજીઓએ પીપીઈ કીટ પણ સંસ્થાઓએ જાતે જ ખરીદવી પડશે

સંસ્થાઓના વોલન્ટિયરનું બર્ડ ફ્લૂ સામે રક્ષણ થાય તે માટે સરકારે કોઈ જ મદદ કરી નથી ગુજરાતમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાયા છે. ત્યારે સરકારે પક્ષીઓનું રેસ્ક્યૂ કરનારા લોકો માટે એક એસઓપી … Read More

બારડોલી અને વડોદરા જિલ્લાના સાવલમાં અનેક ગાયો બર્ડ ફ્લૂના કારણે મોતને ભેટી

રાજ્યના ૪ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે, ત્યારે હવે ગાયો પણ સંક્રમિત થવા લાગી છે. સુરત જિલ્લાના બારડોલી અને વડોદરા જિલ્લાના સાવલમાં અનેક ગાયો બર્ડ ફ્લૂના કારણે મોતને … Read More

વલસાડ જિલ્લામાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા ચકચાર મચી

વલસાડ જિલ્લામાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા ચકચાર મચી ગઈ હતી. જે વિસ્તારોમાંથી બર્ડફલુના પોઝિટિવ કેસ મળી આવ્યા છે તે વિસ્તારના એક કિલોમીટરના વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરી અને વલસાડ જિલ્લા … Read More

ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ મરઘાઓના મોતથી ફફડાટ

રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂની આશંકાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પક્ષીઓના શંકાસ્પદ મોત થવાની ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ જેટલા મરઘાઓના મોત થયા … Read More

દેશના ૯ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત : સરકારે એડવાઇઝરી જાહેર કરી

દિલ્હી,મહારાષ્ટ્ર,યુપી,એમપી, રાજસ્થાન-ગુજરાતમાં બર્ડ ફ્લુની પુષ્ટિ મહારાષ્ટ્રના પરભણીમાં ૯૦૦ મરઘીઓના મોતથી લોકોમાં ફફડાટ, દિલ્હીમાં આઠ પક્ષીમાં બર્ડફ્લુની પુષ્ટિ દિલ્હીમાં જીવંત પક્ષીઓની આયાત પર પ્રતિબંધ,મહારાષ્ટ્રમાં પક્ષીઓના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ ઉત્તર પ્રદેશના કાનપુરના … Read More

બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે કાંકરિયામાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરાયું

ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રલાહયમાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં બર્ડ ફૂલની એન્ટ્રી થતાં તંત્ર અલર્ટ મોડ પર જોવા મળી … Read More

બર્ડ ફ્લૂઃ લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં નવ પક્ષીઓ મળી આવ્યા

બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના સુરેન્દ્રનગરના લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓ મળતાની સાથે જ ગ્રામજનોમાં ભયની લાગણી જોવા મળી હતી. એક ખેતરમાંથી મૃત … Read More

માણાવદર નજીક થયેલા પક્ષીના મોત ખોરાકી ઝેરીને કારણે થયા હોવાનું અનુમાન

અન્ય રાજ્યોમાં બર્ડ ફ્લૂના શંકાસ્પદ કેસો જોવા મળી રહ્યા છે. દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં કેટલાક પક્ષીઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાના ચોંકાવનારા રિપોર્ટ આવ્યા છે. ત્યારે બે દિવસ … Read More