ભરૂચના શુકલતીર્થ ગામે મકાનમાં આગ લાગતા બાજુના બે મકાનો પણ ચપેટમાં આવ્યા

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના શુકલતીર્થ ગામના ખોરીબારા ફળીયામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રો અનુસાર ખોરીબારા ફળીયામાં દેવાભાઇનું મકાન ભાડે આપેલું હતું. જેમાં બંધ મકાનમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. … Read More

ઝાડેશ્વર-મક્તમપુરમાં શ્રમજીવીઓના ઝૂંપડાઓમાં આગ લાગતા દોડધામ

ભરુચ નગરપાલિકાના ડોર-ટુ-ડોર સેવામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં શ્રમજીવીઓ ભરૂચના ઝાડેશ્વર-મકતમપૂર વિસ્તારમાં આવેલ કોઠી ફળિયા નજીક ઝૂંપડા બાંધી વસવાટ કરે છે. જેઓ આજરોજ સવારે પોતાની ફરજ પર નીકળ્યા હતા. તે … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમમાં લાગી ભીષણ આગ, 7થી વધુ ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમ નામની કંપનીમાં ભીષણ શુક્રવારે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના પગલે આસપાસમાં દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગ પર … Read More

ભરૂચ : અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી આર. પી. ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ, 1 કામદારનું મોત

ભરૂચ જિલ્લાના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ થતા એક કામદારનું મોત થયુ છે. આ ઘટના મોડી રાત્રિના સમયે ઘટી હતી. પ્રોડક્શન દરમિયાન બ્લાલ્ટ થતા નાશભાગ મચી … Read More

બોલ ડાયઝેસ્ટરમાં પ્રેશર વધતા બ્લાસ્ટ થતાં ૬ કામદાર ઘવાયા

ભરૂચ નજીક વિલાયત જીઆઈડીસીમાં ગેસ લિકેજ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ૧૦ કામદારોને અસર થઈ હતી. મળતી માહિતી મુજબ વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં હાઇડ્રોજન સલ્ફાઇટ … Read More

ભરૂચમાં ગેસ પુરાવતી કારમાં ભીષણ બ્લાસ્ટ

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે લોકો હવે CNG કાર તરફ વળી રહ્યા છે, પરંતુ CNG કારચાલકો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે જો આ વાતનું ધ્યાન નહીં … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં લાગી આગ, ૩ મજૂરો દાઝયા

ભરૂચની અંકેલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. જેને પગલે થોડીવાર માટે અફરાતફરી મચી હતી. કેમિકલના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ઘટનામાં ૩ … Read More

ભરૂચ: અમલખાડી જળ પ્રદૂષણનું નવું કેન્દ્ર?

અંકલેશ્વરમાં રાસાયણિક માફિયાઓ દ્વારા અમલખાડીમાં ફરી પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં માત્ર એટલો જ તફાવત છે કે પાણી પીળાથી લાલ થઈ ગયું છે. નેચર પ્રોટેક્શન બોર્ડે આ … Read More

દક્ષિણ ગુજરાતમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે પર્યાવરણ પ્રદૂષણ

અંકલેશ્વર (ભરૂચ) । ઉદ્યોગોને પ્રગતિના સૂચકો માનવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગો જ્યારે સમસ્યા બનવા લાગે તો માનવ જીવનની સાથેસાથે પર્યાવરણને પણ ભારે નુક્શાનનો સામનો કરવો પડે છે. વિકાસના પાયા … Read More

દહેજ નાશ પામેલા રસાયણો, ખેડૂતો ક્રોધિત

ભરૂચ જિલ્લામાં દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રદેશ અને દહેજ અને વિલાયતનાં ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમો (GIDCs) માં અત્યંત જોખમી મેગા કેમિકલ ઉત્પાદક કંપનીઓ છે. ઉદ્યોગો મોટે ભાગે જંતુનાશકો, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news