વિશ્વ મહિલા દિવસની નેત્રંગમાં સાર્થક ઉજવણી, અદાણી ફાઉન્ડેશન પ્રેરિત મહિલા ખેડૂતોની ‘આદિ સમૃદ્ધિ’ કંપનીનો પ્રારંભ

નેત્રંગ, ભરૂચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ચાસવડ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે મહિલા સશક્તિકરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અદાણી દહેજ પોર્ટના સીઓઓ (COO) કેપ્ટન … Read More

નક્ષલ પ્રભાવિત રાજ્યોના 250 આદિવાસી યુવાનોએ અદાણી દહેજ પોર્ટની મુલાકાત લીધી

ગુજરાત આવેલા છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના યુવાનો અદાણી દહેજ પોર્ટની ઔદ્યોગિક મુલાકાતે આવ્યા દહેજ પોર્ટ, ભરૂચ : નક્ષલ પ્રભાવિત ક્ષેત્રના યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા છત્તીસગઢ, … Read More

અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી ખેડૂતો સાથે નેત્રંગ વિસ્તારમાં ખેડૂત દિવસની ઉજવણી

વડોદરા : રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી ખેડૂતો માટે ઘરઆંગણે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. પ્રાકૃતિક તાલીમ શિબિરમાં આસપાસના ૧૨ ગામના … Read More

ડીસીએમ શ્રીરામ લી. દ્વારા “ગુજરાતની પ્રથમ: ઇલેક્ટ્રિક સ્ટાફ બસ” સાતત્યપૂર્ણ વિકાસ અને એમ્પ્લોયી વેલ્યુ પ્રોપોઝિશન-બોન્ડ, બિલ્ડ અને બીકમ તરફ અનોખી પહેલ

ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર  આદિત્ય શ્રીરામ દ્વારા ઇલેક્ટ્રિક બસને ફ્લેગ ઓફ અપાઇ આ પહેલ કાર્બન ઉત્સર્જન ઓછું કરવા અને ઇવીપી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક ભરૂચ: ડીસીએમ શ્રીરામ લી. દ્વારા ઝગડિયા પ્લાન્ટ ખાતે … Read More

Breaking: અંકલેશ્વર જીઆઇડીસીની કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ, વાતાવરણમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાયું

 ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં ગેસ લીકેજ થતા દોડધામ મછી જવા પામી હતી. પ્લાન્ટમાંથી પીળા રંગનો ગેસ લીકેજ થઈ રહ્યો હોય તેમ જોવા મળ્યું હતુ.  મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વર … Read More

વાગરાની સાયખા જીઆઈડીસીમાં કેમિકલયુક્ત પાણી પીવાથી 4 પશુઓના મોત થયાનો આરોપ, GPCBએ નમૂના લીધા

ભરૂચઃ વાગરા તાલુકાના સાયખા GIDCના કેમિકલ ઝોનમાં ચાર પશુઓના શંકાસ્પદ મોત થયા છે. હાર્બેક્સ મેડિસીન્સ કંપનીની પાછળની જગ્યામાંથી પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઇશ્વર આહિર કે જેઓ પશુઓના માલિક … Read More

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વડોદરા : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારના લુવારા અને નેત્રગ વિસ્તારના કોલીયાપાડા ગામમાં અદાણી ફાઉંડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી યોજ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના પ્રસંગે અદાણી … Read More

Bharuch Breaking: દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક  કંપનીમાં લાગી આગ, 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક  કંપનીમાં લાગી આગ શ્વેતાયાન કેમટેક કંપનીમાં આગી આગ   આગના કારણે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ  આગની જાણ થતાં 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે … Read More

મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૫૮ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈ.ટી.આઈ ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

શ્રમ અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિવિધ એમ.ઓ.યુ હસ્તાક્ષર, ડ્રોન તાલીમ કેન્દ્રો તથા આઈટીઆઈના નવીન મકાનોનું વર્ચ્યુલી લોકાર્પણ કરાયું કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણીયાની વર્ચ્યુલ અને શ્રમ અને રોજગાર … Read More

અંકલેશ્વરની પનોલીમાં ફરી એકવાર આગની ઘટના, એક કામદારની જિંદગી હોમાઇ

ભરૂચઃ ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને ઔદ્યોગિક સલામતીની નિયમોનું પાલનના ધજાગરા ઉડી રહ્યાં છે,  તેને લઇને લાગી રહ્યું છે કે શ્રમિકો કે કામદારોની જિંદગી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news