VGGS 2024: કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને રૂ.24,707 કરોડના 30 એમઓયૂ સાઈન – એક્સચેન્જ કરવામાં આવ્યા

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી … Read More

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ

ગાંધીનગરઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની 3 દિવસીય મલેશિયા મુલાકાત પૂર્ણ

મંત્રીએ મલેશિયાના વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી ગાંધીનગરઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત ગુજરાત અને મલેશિયા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની તકોને એક્સપ્લોર કરવા અને આગામી … Read More

મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં GOPIO દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન

મલેશિયાની મુલાકાતના બીજા દિવસે, મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયાના વાયબી સેનેટર અને ઉદ્યોગ સાહસિકતા અને સહકારી વિકાસના નાયબ મંત્રી સરસ્વતી કંડાસામી, અને કુઆલાલંપુર ખાતેના ભારતીય … Read More

વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪: સંદર્ભે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત મલેશિયાની ત્રણ દિવસની મુલાકાતે

આગામી વાઈબ્રન્ટ ગુજરાત -૨૦૨૪ને લઇને રાજ્ય સરકારના મંત્રીઓ પ્રતિનિધિમંડળો દ્વારા વિદેશોમાંથી વ્યવસાયોને ગુજરાતમાં લાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત હાલ મલેશિયાની મુલાકાતે છે. પોતાની … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે મોઢેરાથી બહુચરાજી સુધીના નવા વોકવેની મોઢેશ્વરી મંદિર મોઢેરાથી કરાવી શરૂઆત

મહેસાણાઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા આજ રોજ મોઢેરાથી બહુચરાજી સુધીના ૧૫ કિલોમીટરનાં નવા માર્ગ પર પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો. યાત્રામાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે અનેક મહાનુભાવો … Read More

લક્ષ્મીજીની ઉપાસનાનો દિવસ ધનતેરસ રાજ્યના બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા મહોત્સવ બન્યો, માત્ર પાંચ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગરીબ, વંચિત અને સમાજના નાનામાં નાના માનવીને આરોગ્ય, આવાસ, આવક અને અભ્યાસ માટેની અનેક … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે બેંગલુરૂમાં યેજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉમાં સંબોધન કર્યું

ગુજરાત સરકારના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે રોડ શૉમાં સંબોધન કર્યું અને બેંગલુરૂના ઉદ્યોગ અગ્રણીઓને ગુજરાતમાં રોકાણ … Read More

વસ્ત્રદાન ઝુંબેશમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સહભાગી બન્યા, વધુ લોકોને જોડાવા કરી અપીલ

સિદ્ધપુરઃ “ચલો જલાએ દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ” શ્રદ્ધેય અટિલજીની આ ઉક્તિને સાર્થક કરવા કટિબદ્ધ થયેલ “સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ” અને તેમના દ્વારા શરૂ કરાયેલ “વસ્ત્રદાન … Read More

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાને વેગવંતુ કર્યું છે જે આવનાર સમય માટે ખૂબ જ લાભદાયી નીવડશે: મંત્રી બલવંતસિંહ રાજપૂત ડ્રોન શોમાં આયોજિત હરીફાઈમાં વિજેતા થનાર ડ્રોન પાયલોટને એવોર્ડ એનાયત કરતા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news